બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Arohi
Last Updated: 02:49 PM, 17 June 2022
દુનિયાના ફેમસ પોપ સિંગર જસ્ટિન બીબરે થોડા સમય પહેલા જ પોતાની બીમારી વિશે જણાવ્યું હતું. જેને સાંભળીને ફેન્સને મોટો ઝટકો લાગ્યો હતો. બીબરને જણાવ્યું હતું કે તેના ચહેરા પર રામસે હંટ સિંડ્રોમ વાયરસે અટેક કર્યું છે. જેના કારણે તેનો ચહેરો પેરેલાઈઝ્ડ થઈ ગયો છે.
આ ખબરને સાંભળતા જ તેમના ફેન્સનું દિલ તૂટી ગયુ અને લોકો તેમને જલ્દી ઠીક થવાની દુવા આપવા લાગ્યા. આ વચ્ચે પોપ સ્ટાર જસ્ટિન બીબરે પોતાના અમેરિકા ટૂરને લઈને ખુલાસો કર્યો છે. આ ખબર તેમના ફેન્સને નિરાશ કરી શકે છે.
યુએસ ટૂર કરી રદ્દ
પોપ સિંગર જસ્ટિન બીબરે પોતાના આગામી અમેરિકી પ્રવાસને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. બીબરનો પ્રવાસ જૂન-જુલાઈમાં નક્કી કરવામાં આવ્યો હતો. બીબરે પોતાની ટ્રીટમેન્ટના કારણે નિર્ણય કર્યો છે. જસ્ટિન બીબરે મિલ્વૌકી અને વિસ્કોન્સિનમાં સમરફેસ્ટ સંગીત સમારોહ સહિત અમેરિકામાં ઘણી જગ્યા પર પોતાના પ્રવાસને કેન્સલ કર્યો છે.
તેમણે ટૂર પ્રમોટના એક નિવેદનમાં શેર કરતા જણાવ્યું, 'જસ્ટિનને સારી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. અમે તેમના ઠીક થવાને લઈને ઉત્સાહિત છીએ. સમરના અંતે જસ્ટિન બીબર દુનિયાભરમાં પોતાના પ્રસંશકો માટે જોરદાર પરફોર્મ કરવા માટે તૈયાર છે.'
માહિતી અનુસાર જસ્ટિન બીબર 31 જુલાઈથી પોતાના આંતરરાષ્ટ્રીય પ્રવાસને શરૂ કરી શકે છે. જોકે આ વિશે કોઈ પુષ્ટિ નથી કરવામાં આવી.
જસ્ટિને શેર કરી હતી પોતાની બિમારીની વાત
તમને જણાવી દઈએ કે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર જસ્ટિન બીબરે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે તે રામસે હંટ સિંડ્રોમ નામની બીમારીથી પીડિત છે. તેણે જણાવ્યું કે જેના કારણે તેનો ચહેરો પેરેલાઈઝ થઈ ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh