બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Arrival of 208 Gujaratis at Ahmedabad Airport under Operation Kaveri

ઓપરેશન કાવેરી / 208 ગુજરાતીઓનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આજે વધુ 231 ભારતીયો વતન પરત ફર્યા

Priyakant

Last Updated: 01:10 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Operation Kaveri News: અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ સુદાનથી આવેલા લોકોનું સ્કેનિંગ કરાયું , કોરોના પોઝિટિવ આવનાર લોકોને ક્વોરન્ટાઈ માટે હોટલ બુક કરાઈ

  • સુદાનમાં ફસાયેલા ભારતીયોનું અમદવાદમાં આગમન
  • ઑપરેશન કાવેરી અંતર્ગત 231 લોકોનું કરાયું રેસ્ક્યૂ
  • 208 ગુજરાતીઓનું અમદાવાદમાં આગમન
  • સુદાનથી આવેલા લોકોનું સ્કેનિંગ કરાયું
  • કોરોના પોઝિટિવ આવનાર લોકોને ક્વોરન્ટાઈ માટે હોટલ બુક કરાઈ

આફ્રિકાના સુદાનમાં અરાજકતાના માહોલ વચ્ચે ઓપરેશન કાવેરીથી ભારતીયો પરત આવ્યા છે. વાત જાણે એમ છે કે, સુદાનથી સ્પેશિયલ ફ્લાઇટ અમદાવાદ પહોંચી છે. આ તરફ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ સુદાનથી આવેલા લોકોનું સ્કેનિંગ કરાયું છે. આ સાથે હવે કોરોના  પોઝિટિવ આવનાર લોકોને ક્વોરન્ટાઈ માટે હોટલ બુક કરાઈ છે. 

સુદાનમાં ઑપરેશન કાવેરી અંતર્ગત રેસ્ક્યૂ કરી ભારતીયોને પરત લાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન હવે આજે 208 લોકોને લઈ એક પ્લેનનું અમદાવાદમાં આગમન થયું છે. આ તરફ હવે આ લોકોને અમદાવાદથી વતન પહોંચાડવા બસની વ્યવસ્થા કરાઈ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અમદાવાદ એરપોર્ટ પહોચ્યા હતા. આ સાથે સાવચેતીનાં ભાગરૂપે સુદાનથી પરત આવેલ ભારતીયોનું સ્કેનિંગ પણ શરૂ કરાયું છે.  

શું કહ્યું હર્ષ સંઘવીએ ? 
સુદાનથી ઑપરેશન કાવેરી અંતર્ગત અમદાવાદ આવેલ ફ્લાઇટમાં 208 ગુજરાતીઓનું આગમન થયું છે. જેને લઈ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અમદાવાદ એટપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, સુદાનમાં ફસાયેલા તમામ ભારતીય ને પરત લાવવા પ્રયાસ ચાલુ છે. ટેકનોલોજીના ઉપયોગથી પરત લાવી રહ્યા છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, અમદાવાદમાં 231 ભારતીયો આવ્યા છે. કેન્દ્રના સંકલનમાં રહી તમામ વ્યવસ્થા કરાઈ છે. આ સાથે એરફોર્સની મદદથી આવા લોકોને પરત લાવી રહ્યા હોવાનું હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, સેનાનાં જવાનોની કામગીરી પર ગર્વ અનુભવું છું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ