બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Arrival of 208 Gujaratis at Ahmedabad Airport under Operation Kaveri
Priyakant
Last Updated: 01:10 PM, 2 May 2023
આફ્રિકાના સુદાનમાં અરાજકતાના માહોલ વચ્ચે ઓપરેશન કાવેરીથી ભારતીયો પરત આવ્યા છે. વાત જાણે એમ છે કે, સુદાનથી સ્પેશિયલ ફ્લાઇટ અમદાવાદ પહોંચી છે. આ તરફ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ સુદાનથી આવેલા લોકોનું સ્કેનિંગ કરાયું છે. આ સાથે હવે કોરોના પોઝિટિવ આવનાર લોકોને ક્વોરન્ટાઈ માટે હોટલ બુક કરાઈ છે.
સુદાનમાં ઑપરેશન કાવેરી અંતર્ગત રેસ્ક્યૂ કરી ભારતીયોને પરત લાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન હવે આજે 208 લોકોને લઈ એક પ્લેનનું અમદાવાદમાં આગમન થયું છે. આ તરફ હવે આ લોકોને અમદાવાદથી વતન પહોંચાડવા બસની વ્યવસ્થા કરાઈ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અમદાવાદ એરપોર્ટ પહોચ્યા હતા. આ સાથે સાવચેતીનાં ભાગરૂપે સુદાનથી પરત આવેલ ભારતીયોનું સ્કેનિંગ પણ શરૂ કરાયું છે.
શું કહ્યું હર્ષ સંઘવીએ ?
સુદાનથી ઑપરેશન કાવેરી અંતર્ગત અમદાવાદ આવેલ ફ્લાઇટમાં 208 ગુજરાતીઓનું આગમન થયું છે. જેને લઈ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અમદાવાદ એટપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, સુદાનમાં ફસાયેલા તમામ ભારતીય ને પરત લાવવા પ્રયાસ ચાલુ છે. ટેકનોલોજીના ઉપયોગથી પરત લાવી રહ્યા છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, અમદાવાદમાં 231 ભારતીયો આવ્યા છે. કેન્દ્રના સંકલનમાં રહી તમામ વ્યવસ્થા કરાઈ છે. આ સાથે એરફોર્સની મદદથી આવા લોકોને પરત લાવી રહ્યા હોવાનું હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, સેનાનાં જવાનોની કામગીરી પર ગર્વ અનુભવું છું.
Another #OperationKaveri flight lands in Ahmedabad.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 2, 2023
231 more passengers have reached home safely. pic.twitter.com/iGEZzeWtIr
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh