બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / આરોગ્ય / Are heart attacks really occurring after taking Corona vaccine? New research made a big revelation
Megha
Last Updated: 02:56 PM, 4 September 2023
છેલ્લા થોડા સમયથી દેશભરમાં હાર્ટ એટેકના કેસમાં ઘણો વધારો થયો છે અને લોકો નાની ઉંમરે મૃત્યુ પામી રહ્યા છે. એવામાં કેટલાક લોકોએ એવી આશંકા વ્યક્ત કરી હતી કે કોરોના મહામારી સમયે આપવામાં આવેલ કોવિડ રસી હાર્ટ એટેકનું કારણ બની રહી છે. સાથે જ ICMRએ આ અંગે એક સંશોધન કર્યું હતું જેમાં રસીથી હાર્ટ એટેક આવતો હોવાનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. એવામાં હવે કોવિડ રસી અને હાર્ટ એટેક વચ્ચેના સંબંધને લઈને એક નવો અભ્યાસ બહાર આવ્યો છે.
2021 ના પ્રારંભની સાથે લોકોને વેક્સિન આપવાનું શરૂ થયું હતું
વર્ષ 2019 માં ચીનમાં કોરોનાના વાયરસે દસ્તક દીધા બાદ સમગ્ર વિશ્વમાં ધીમે ધીમે કોરોના વાયરસનો રાક્ષસી પંજો ફર્યો હતો. જેમાં અનેક લોકો કોરોના વાયરસની ઝપટે ચડયા બાદ મોતને શરણ થયા હતા. આવી સ્થિતિ વચ્ચે 2020 માં લોકડાઉન કરવાની પણ નોબત આવી પડી હતી. ત્યારબાદ વેક્સિન બનાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. જેમાં અંતે નિષ્ણાંતોને સફળતા મળી હતી અને વેક્સિનની શોધ થઈ હતી. ત્યારબાદ 2021 ના પ્રારંભની સાથે લોકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું જોકે કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં અચાનક ચિંતાજનક રીતે વધારો નોંધાતા લોકો વેક્સિનને જવાબદાર ગણાવી અનેક સવાલો ઊભા કરી રહ્યા છે.
કોરોના વેકસીનેશન અને વધતા જતા હાર્ટ એટેક વચ્ચે કોઈ સંબંધ ખરી?
2021 માં કોરોના વાયરસે ખતરનાક રૂપ ધારણ કરી લેતા વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દેશમાં અનેક લોકોના મોત થયા હતા. જેમાં અમુક લોકોના હાર્ટ એટેકના પગલે મોત થયા હતા. તો અમુક લોકો કોરોના વાયરસને લઈને મોતના ખપ્પરમાં હોમાયા હતા. કોરોના વેક્સિનને લઈએ હાર્ટ એટેકનો ખતરો વધતો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ત્યારે આ મામલે ICMR દ્વારા સ્ટડી કરવામાં આવી હતી અને તેનો રિપોર્ટ બહાર આવ્યો છે. તેમાં ICMR દ્વારા યુવા વર્ગમાં કોરોના વેકસીનેશન અને વધતા જતા હાર્ટ એટેકના કિસ્સા વચ્ચેની કડી મામલે અભ્યાસ કરવા અંગે કોશિશ કરવામાં આવી છે.
રિસર્ચમાં સામે આવ્યું છે કે કોવિડના રસીકરણને કારણે દર્દીઓમાં હૃદય સંબંધિત બિમારીઓ જોવા મળી નથી પણ ઊલટાનું વેક્સની દર્દીઓના જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. એવામાં હાલ જે લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા. આમાંના મોટાભાગના દર્દીઓ અન્ય ઘણા રોગોથી પીડિત હતા જેમ કે ડાયાબિટીસ, હાઈ બીપી. આ રોગોથી પીડિત લોકોને વધુ હાર્ટ અટેક આવી રહ્યા છે જેમાં વેક્સની કોઈ ભૂમિકા ભજવી રહી નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh