બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Bijal Vyas
Last Updated: 08:09 PM, 9 September 2023
Anurag kashyap: અનુરાગ કશ્યપે હાલમાં જ પોતાના સંઘર્ષના દિવસો વિશે વાત કરી અને જણાવ્યું કે, કરિયરની શરૂઆતમાં તેને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડાયરેક્ટરે કહ્યું કે, લોકો તેને એવી રીતે જોતા હતા જાણે તે કંઈક ગેરકાયદેસર કરી રહ્યો હોય. લોકો તેમની 'નૈતિકતા અને ચારિત્ર્ય' પર સવાલ ઉઠાવતા હતા.
અનુરાગ કશ્યપે એમ પણ કહ્યું કે તેને ક્યારેય કોઈ રાષ્ટ્રીય પુરસ્કાર નહીં મળે કારણ કે તેણે દરેક સરકાર સાથે લડાઈ કરી ચુક્યો છે. સાયરસ ભરૂચાના પોડકાસ્ટમાં ડાયરેક્ટરે ઘણા અનુભવો શેર કર્યા. અનુરાગે કહ્યું કે આ તેના જીવનની વાર્તા છે. તેણે જેટલી કમાણી કરવી જોઈતી હતી તેના આઠમા ભાગની કમાણી તેણે કરી કારણ કે તેની મોટાભાગની ફિલ્મો પાયરેસી વેબસાઈટ પર ગેરકાયદે રીતે રિલીઝ થઈ હતી.
અનુરાગે કહ્યું, "લોકો મારી પાસે આવતા અને કહેતા, 'મેં તમારી ફિલ્મ જોઈ છે' અને હું કહેતો હતો, 'પણ ક્યાં જોઈ?' મારી ફિલ્મોને પોર્ન માનવામાં આવતી હતી. લોકો મારી ફિલ્મો છૂપી રીતે જોતા હતા." અનુરાગે એ પણ જણાવ્યું કે તેની ફિલ્મો જોયા બાદ લોકો તેની નૈતિકતા અને ચારિત્ર્ય પર સવાલ ઉઠાવતા હતા. તેણે કહ્યું, "તે સમયે ક્રિટિક કહેતા હતા કે આ કેવો માણસ છે?"
અનુરાગ કશ્યપ હંમેશા સરકાર સામે અવાજ ઉઠાવે છે જ્યારે પણ તેને લાગ્યું કે એક નાગરિક તરીકે તેના અધિકારો છીનવી લેવાનો ખતરો છે. માનવામાં આવે છે કે, આ આદતને કારણે તે ક્યારેય કોઈ રાષ્ટ્રીય પુરસ્કાર જીતી શકશે નહીં.
ઈન્ટરવ્યુ દરમિયાન અનુરાગે કહ્યું, “મને ક્યારેય નેશનલ એવોર્ડ નહીં મળે. હું દરેક સરકાર સામે લડ્યો છું. તેણે કહ્યું કે, તે ક્યારેય લડવાનું બંધ નહીં કરે કારણ કે તેણે લડવાનું શીખી લીધું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh