બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / Another Gujarati devotee dies in Amarnath Yatra: Bhavnagar woman loses her life, body to be airlifted

અંતિમ સફર / અમરનાથ યાત્રામાં વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુનું નિધન: ભાવનગરની મહિલાએ ગુમાવ્યો જીવ, એરલીફ્ટ કરાશે મૃતદેહ

Vishal Khamar

Last Updated: 08:48 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતનાં પણ ઘણા લોકો અમરનાથ યાત્રાએ ગયા છે. હાલ જમ્મુ-શ્રીનગરમાં વાતાવરણ સારૂ ન હોઈ યાત્રા રોકી દેવાઈ છે. ભાવનગરનાં સિદસર ગામની એક મહિલાનું યાત્રા દરમ્યાન મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો.

  • અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતી મહિલાનું મોત
  • ભાવનગરના સિદસર ગામના શિલ્પા બહેન ડાંખરાનું નિધન
  • કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહએ ટ્વીટ કરી આપી માહીતી

 છેલ્લા સાત દિવસથી ઉત્તર ભારત, દક્ષિણ ભારત તેમજ જમ્મુ-શ્રીનગરમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. જેનાં કારણે અમરનાથની યાત્રા કરવા ગયેલા અનેક લોકો ત્યાં ફસાઈ જવા પામ્યા છે. ત્યારે આર્મીની મદદથી ફસાયેલા લોકોને એરલીફ્ટ કરવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્રનાં ભાવનગરનાં સિદસર ગામનાં શિલ્પા બહેન ડાંખરા અમરનાથ યાત્રાએ ગયા હતા. ત્યારે માર્ગમાં અચાનક જ તેઓનું મૃત્યું નિપજતા પરિવારજનો તેમજ યાત્રાળુઓમાં ગમગીની શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. મહિલાનું મૃત્યું થતા તેમનાં મૃતદેહને તમામ કાર્યવાહિ પૂર્ણ કર્યા બાદ એરલિફ્ટ કરી ગુજરાત લાવવામાં આવશે. ત્યારે આ અંગે કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરી શિલ્પા બહેન ડાંખરાનાં મૃત્યું અંગે શોક વ્યક્ત કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ