બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / anju nasrullah news claim over women who goes pakistan from india for her boyfriend
Arohi
Last Updated: 11:52 AM, 28 July 2023
પાકિસ્તાનની સીમા ઓળંગીને આવેલી સીમા હૈદરની સ્ટોરીનો હજુ અંત નથી આવ્યો ત્યાં જ અંજૂ નામની એક મહિલા પાકિસ્તાન પહોંચી ગઈ છે. સીમા પાર વાળો પ્રેમ હાલ ખૂબ જ ચર્ચામાં છે. પડોસી દેશ પહોંચેલી અંજૂના કેસમાં દરરોજ નવી નવી સ્ટોરી સામે આવે છે. હવે અંજૂના પતિ નસરૂલ્લાહે નવો દાવો કર્યો છે.
નસરૂલ્લાહ અનુસાર, પાકિસ્તાન સરકાર અંજૂને સરકારી નોકરી અને ઘર આપવાની છે. સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો છે કે અમુક દિવસોમાં અંજૂ ભારત પહોંચશે અને પોતાના બાળકોને પરત પાકિસ્તાન લઈને જશે. જો તે ફરી પોતાના દેશ નહીં જાય તો તે પણ સરહદ પાર કરીને અંજૂને લેવા ભારત પહોંચી જશે.
નસરૂલ્લાહે શું દાવો કર્યો?
હકીકતે પાકિસ્તાનના રહેવાસી નસરૂલ્લાબે એક વાતચીતમાં કહ્યું, "પાકિસ્તાન સરકાર અંજૂને નોકરીની સાથે સાથે એક ઘર પણ આપશે. અંજૂએ ઈસ્લામ ધર્મને અપનાવી લીધો છે અને ત્યાં તેને પાકિસ્તાનની નાગરિકતા પણ મળી જશે. તે જે પણ કંઈ કરી રહી છે તે પોતાની મરજીથી કરી રહી છે. અંજૂ ઓગસ્ટના મહિનામાં ભારત પહોંચવાની છે અને પોતાના બાળકોને સાથે લઈને જશે."
અંજૂની હત્યાની આશંકા
તેની સાથે જ નસરૂલ્લાહે આશંકા વ્યક્ત કરી છે કે અંજૂની ભારતમાં હત્યા થઈ શકે છે. તેમણે કહ્યું, "અંજૂએ મને કહ્યું કે જો હું ભારત પહોંચી તો મારા પર હુમલો થઈ શકે છે. તે ઓગસ્ટના મહિનામાં ભારત પહોંચશે અને બાળકોને ફરી પાકિસ્તાન લઈને આવશે."
આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું, "જો અંજૂ પોતાના બાળકોને લઈન પરત પાકિસ્તાન નહીં ફરે તો હું પોતે ભારત જઈશ અને તેને બાળકોની સાથે પરત લઈને આવીશ." સાથે જ તેણે એ વસ્તુઓનો પણ દાવો કર્યો કે ઈસ્લામ ધર્મમાં બાળકોને પરિવર્તિત નહીં કરવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir