બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Bijal Vyas
Last Updated: 10:56 PM, 3 May 2023
Health Benefits of Anjeer: અત્યારની ભાગદોડની જીંદગીમાં ખાન-પાન અને લાઇફસ્ટાઇલનો સીધો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે છે. ઘણા ફળ-શાકભાજી એવી છે, જે બીમારીઓમાં રામબાણની રીતે કામ કરે છે.
અંજીર પણ એક એવુ જ ફળ છે. અંજીર વધેલા બ્લડપ્રેશરને ઓછુ કરવામાં ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે.
અંજીર પોર્ટેશિયમ મેળવવા માટેનો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે અને તેના સેવનથી બ્લડ પ્રેશર પ્રાકૃતિક રુપથી ઘટે છે. જે લોકોનું બ્લડપ્રેશર વધારે હોય છે, તેમને સલાહ આપવામાં આવે છે કે, વધારે માત્રામાં પોર્ટેશિયમનું સેવન કરે.
આવુ એટલા માટે કારણ કે પોર્ટેશિયમ મીઠુંના ખરાબ પ્રરાભને ખતમ કરે છે. જેનાથી શરીરમાં સોડિયમની માત્રા ઓછી થઇ જાય છે અને બ્લડ પ્રેશરનું સામાન્ય થઇ જાય છે.
ઘણા લોકો અંજીરને સુકુ જ ખાવાનું પસંદ કરે છે, પરંતુ જો અંજીરને રાતભર પલાડીને સવારે તેનુ સેવન કરવામાં આવે તો તેના ફાયદામાં વધારો થાય છે.
પલાળેલુ અંજીરને સ્મૂદી, શેક અને સલાડમાં પણ ઉપયોગ કરી શકાય છે. સુકા કરતા તાજુ અંજીર ખાવાથી વધુ ફાયદો થાય છે.
અંજીર ખાવાથી આપણા પાચનતંત્ર યોગ્ય રહે છે, તેમાં હાજર ફાયબરના કારણે અપચાની સમસ્યા ખતમ થઇ જાય છે.
અંજીરનું સેવન હૃદયને સ્વસ્થ્ય બનાવે છે અને આ કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh