બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Anger erupted among Hanuman devotees in Gujarat over the Salangpur dispute
Vishal Khamar
Last Updated: 07:16 PM, 1 September 2023
સાળંગપુર મંદિરમાં હનુમાનજીનાં વિવાદિત ચિત્ર મામલે રોષ યથાવત છે. અમદાવાદમાં હિન્દુ સમાજનાં યુવાનોમાં હનુમાનજીનાં વિવાદિત ચિત્ર મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સાધુ-સંતો બાદ હિન્દુ સમાજનાં યુવાનોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. હિન્દુ સમાજનાં યુવાનો દ્વારા એવી માંગ કરી છે કે આ વિવાદનો ઝડપથી અંત આવવો જોઈએ. હનુમાનજીનાં વિવાદિત ચિત્રોથી અમારી આસ્થાને ઠેસ પહોંચી છે. વિવાદનાં કારણે હિન્દુત્વનાં ભાગલા થશે.
5 તારીખે એક હજારથી વધુ ગાડીઓ સાળંગપુર મંદિરે જસેઃ ભક્ત
રાજકોટ સાળંગપુર મંદિરનાં વિવાદ મામલે હનુમાન ભક્તોમાં આક્રોશ જોવા મળ્યો છે. ત્યારે ભીંતચિત્ર મુદ્દે લોકોએ રોષ ઠાલવ્યો છે. અને વધુમાં જણાવ્યું છે કે હનુમાનજીનું અપમાન સહન નહિ કરીએ. તેમજ સાળંગપુર મંદિર દ્વારા પ્રતિમા નહિ હટાવાઈ તો જોવા જેવી થશે. આ આંદોલનની શરૂઆત થઈ ચૂકી છે. 5 તારીખે 1000 થી પણ વધુ ગાડીઓ સાળંગપુર મંદિરે જશે.
જ્યા સુધી તિલક, ભીતચિત્ર નહી હટે ત્યા સુધી આંદોલન ચાલુ રહેશેઃ સાધુ સંતો
સાળંગપુરમાં હનુમાનજીનાં ભીંતચિંત્રોને લઈ વિવાદ શાંત થવાનું નામ નથી લેતો. તો બીજી તરફ વિવાદને લઈને વડોદરામાં સંતો દ્વારા આંદોલન શરૂ થયું છે. વડોદરામાં સંતો અને હિંદુ સંગઠન દ્વારા વિરોધ શરૂ થયો છે. હનુમાનજીને તિલક લગાવ્યું તે રામનું તિલક નથી. હનુમાનજીને દાસ તરીકે દર્શાવ્યા છે. હવે જ્યાં સુધી તિલક, ભીંતચિત્ર હટશે નહી ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તેમજ ભગવાનનું જે અપમાન કરવામાં આવ્યું તે બંધ થવું જોઈએ. તેમજ બીજાને નીચા બતાવીને પોતે મોટું થવું તે ખોટું છે અને હનુમાનજી રામજી સિવાય કોઈના દાસ નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh