બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
VTV / ગુજરાત / અમદાવાદ / An investigation has been completed into the issue of bridge collapse in Bopal
ParthB
Last Updated: 09:11 AM, 23 March 2022
બોપલ વિસ્તારમાં 78.05 કરોડના ખર્ચે બની રહેલા ઓવરબ્રિજના ચાલુ કામમાં ગત 21મી ડિસેમ્બર 2021ના રોજ રાત્રીના 12.00 વાગ્યા પછી બોપલ બ્રિજનો સ્લેબ તૂટી પડવાની ઘટના બની હતી. ઘટના બાદ બ્રિજનું કામ બંધ કરી સરકારે તપાસનો આદેશ આપ્યો હતો.
બ્રિજ તૂટવાની ઘટનામાં કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી નહીં
અમદાવાદના બોપલમાં ગત 21મી ડિસેમ્બર 2021માં આકર પામી રહેલા નવ નિર્મિત બ્રિજ તૂટી પડ્યો હતો. જેને લઈને તંત્ર દ્વારા બ્રિજ તૂટવાની ઘટના પર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેની તપાસ અઢી મહિના પહેલા પૂર્ણ થઈ છે. જો કે, હજી સુધી ઔડા દ્વારા બ્રિજ તૂટવાની ઘટનામાં કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. નવાઈની વાત તોએ છે કે, આ દુર્ઘટનામાં રણજીત બિલ્ડકોન નામની કંપનીની બેદરકારી હતી તેને જ ફરી બ્રિજ બનાવવાનું કામ સોંપાયું છે. ઉલ્લેખનીય છે કે, ઔડાએ રણજીત બિલ્ડકોનને ફરી કામ આપવા સરકારની મંજૂરી માંગી હતી.
શું હતી સમગ્ર ઘટના ?
અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર નિર્માણાધિન ઓવર બ્રિજનો એક હિસ્સો ગત 22મી ડિસેમ્બર 2021ના મોડી રાતે એકાએક તૂટી પડતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, આ ઘટના જ્યારે બની ત્યારે કેટલા શ્રમિકો ત્યાં કામ કરી રહ્યા હતા અને ટ્રાફિક પણ ભારે હતો. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઇ જાનહાની થઈ ન હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસનો કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh