બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Amit Shah addressed a public meeting in Sirsa Haryana
Kishor
Last Updated: 11:31 PM, 18 June 2023
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આંતકવાદ મુદ્દાને લઈને ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર રીતસરના વરસ્યા હતા. તેમણે આજે 18 જૂન રવિવારે એક સભા સંબોધતા કહ્યું હતું કે નવ વર્ષ પહેલાના ભારતને યાદ કરો. જ્યારે પાકિસ્તાનના આતંકવાદીઓ ભારતમાં ઘૂસીને આપણા સૈનિકોના માથા કાપી જતા હતા. છતાં પણ મનમોહન સિંહ અને સોનિયા ગાંધીની સરકારને તેની કોઈ પ્રવાહ ન હતી. ત્યારબાદ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીજી આરૂઢ થયા તેમણે ઉરી હુમલો અને પુલવામાં હુમલાના આતંકવાદીઓને પાકિસ્તાનમાં ઘૂસીને ફૂંકી મારવાનું કામ આ સરકારે કર્યું છે.
सिरसा (हरियाणा) की जनता से मोदी सरकार के 9 वर्ष पूरे होने पर संवाद किया।
— Amit Shah (@AmitShah) June 18, 2023
मोदी जी ने इंफ्रास्ट्रक्चर, कृषि, शिक्षा, स्वास्थ्य हर क्षेत्र में जनकल्याणकारी नीतियों से चौतरफा विकास किया। आज देश आत्मनिर्भरता की ओर अग्रसर है और विश्व में स्टार्टअप व इनोवेशन हब के रूप में उभर रहा है। pic.twitter.com/pm6NDgcMTL
અગાઉની સરકારમાં 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો
મહત્વનું છે કે કેન્દ્રમાં મોદી સરકારને નવ વર્ષ પૂર્ણ થતા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રવિવારે હરિયાણાના સીરસામાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભા સંબોધતી વેળાએ અમિત શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકારમાં 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો. પરંતુ છેલ્લા નવ વર્ષમાં વિપક્ષ દ્વારા મોદી સરકાર પર ભ્રષ્ટાચારનો આરોગ લગાવ્યો નથી.
ભૂપેન્દ્ર હુડ્ડા પર નિશાન સાધ્યું
હરિયાણાના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર હુડ્ડાને આડેહાથ લેતા ગૃહ મંત્રીએ કહ્યું હતું કે હુડ્ડા સાહેબ તમેં ખેડૂતો માટે કશું કર્યું નથી. તમારી સરકાર વર્ષો સુધી સત્તામાં રહી છે. છતાં તમે ક્યારેય 6000 રૂપિયા સીધા ખેડૂતને મોકલ્યા નથી. વધુમાં આ મોદીજીના 9 વર્ષ છે, ભારતના ગૌરવના 9 વર્ષ છે, ગરીબ કલ્યાણના 9 વર્ષ છે, ભારતની પ્રગતિના 9 વર્ષ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh