બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vishal Khamar
Last Updated: 05:30 PM, 16 September 2023
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લખાયેલ પત્ર મામલે જ્યોતિનાર્થ મહારાજે જણાવ્યું હતું કે, હાલમાં સતત વિવાદોની વચ્ચે પહેલી વખત સમાધાન કરવા નીકળેલ વિશ્વ હિન્દુ પરિષદ ફરી વખત સંતો જ્યારો પોતાની તૈયારીઓ કરી રહ્યા છે. પોતાની રીતે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ફરી એક પત્ર જાહેર કર્યો છે. અને એમાં એવું કીધું કે આમાં અમે મધ્યસ્થી કરવા તૈયાર છીએ. પહેલા જ્યારે પત્ર જાહેર કર્યો હતો.
તમે જો આ લડાઇમાં નથી પડ્યા તો પડતા જ નહીં: જ્યોર્તિનાથ
પત્ર બાબતે જ્યોતિનાર્થ મહારાજે કહ્યું હતું કે આ વિષય મામલે કોઈ લેવાદેવા નથી હવે કહો છો કે મધ્યસ્થી કરવી છે. બે મોઢાની વાતો, સરકાર સાથે બેસીને સમાધાનની વાતો, સનાતન ધર્મની હાનિ પહોંચાડતી કોઈ પણ વાત અમે સહન કરવા તૈયાર નથી. અને અમારી મૂળભૂત માંગણીઓ છે. જેમાં સાહિત્યથી લઈ મૂર્તિઓ સુધીનું ઘણું બધું. જે જ્યાં સુધી ન સંતોષાય ત્યાં સુધી કોઈ પણ ભોગે અમે સધાધાન કરવા તૈયાર નથી. અને સાથે સાથે એટલી જ કડવી વાત જો તમે આ લડાઈમાં નથી તો ભૂલે ચૂકે પણ ન પડતા અમે સંતોને અને પ્રજાને અને સનાતન ધર્મની સંતાનોએ ફોડી લેવાનું છે તો ફોડી લઈશું. તમારૂ ડાપણ બંધ કરી દો.
આપ સૌના પ્રયાસોના પરિણામે આજે ભગવાન શ્રીરામનું જે ભવ્ય મંદિર તૈયાર થઇ રહ્યું છેઃ VHP
આ બાબતે વિશ્વ હિન્દુ પરિષદનાં ક્ષેત્ર મંત્ર અશોક રાવલે પત્રમાં લખ્યું હતું કે, આપ સૌ હંમેશા હિન્દુ સનાતન સંસ્કૃતિ માટે સતત કાર્યરત રહેલા છો. રામજન્મભૂમી આંદોલન દરમ્યાન આપ સૌના પ્રયાસોના પરિણામે આજે જે ભગવાન શ્રીરામનું જે ભવ્ય મંદિર તૈયાર થઇ રહ્યું છે. તેના આપ સૌ પાયાના કર્મવીર રહ્યા છો. આપ સૌના માર્ગદર્શનમાં ભગીરથ કાર્ય થયુ છે. સંતોના માર્ગદર્શન અને આશીર્વાદ થી આ કાર્ય પૂર્ણ થયુ છે. તે બદલ પુનઃ આપ સૌ સંતશ્રી ઓના આભાર વ્યક્ત કરિએ છીએ. વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના આપ સૌ સંતોના આશીર્વાદ થીજ થઈ છે.
ભીંત ચિત્રો દૂર થયા પરંતુ હજી પણ સંતોના મનમાં આક્રોશ છેઃVHP
તેમજ સાળંગપુર ખાતે હનુમાનજીનાં વિવાદિત ભીંત ચિત્રો બાબતે તેઓએ પત્રમાં લખ્યું હતું કે, હનુમાન મંદિરમાં જે ભીંત ચિત્રોના કારણે સમાજમાં આક્રોશ વ્યક્ત થયો છે. હિન્દુ સમાજની લાગણીને માન આપી ગણા સંતો મહંતોએ પણ બેઠકો કરી આક્રોશ વ્યક્ત કર્યો છે. વિશ્વ હિન્દુ પરિષદે પણ સમાધાનના ભાગ રૂપે ભીંત ચિત્રો દુર કરવા માટે પ્રયાસ કર્યા અને ભીંત ચિત્રો દૂર થયા પરંતુ હજી પણ સંતોના મનમાં આક્રોશ છે. જ પરંતુ હિન્દુ, સમાજને એક રાખવો એ વર્તમાન સમયની માંગ પણ છે. જ્યારે આપ સૌ તેનો એકત્રીત થયા છો તો કાયમી ઉકેલ આવે અને ભવિષ્યમાં પણ આવા પ્રસંગો ના બને તેવા પ્રકારનું ચિંતન કરી હિન્દુ સમાજ માટે આપ સૌ યોગ્ય નિર્ણય લેશો જ તેવા વિશ્વાસ છે.
VHP દ્વારા પત્રમાં કેટલાક સૂચન પણ કરવામાં આવ્યા હતા જે નીચે મુજબ છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh