બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / વિશ્વ / 'Air strike' on a hotel in Afghanistan, more than 3 people died, hundreds injured, who rained terror?
Pravin Joshi
Last Updated: 04:25 PM, 14 August 2023
આજે ફરી અફઘાનિસ્તાન હચમચી ગયું છે. અફઘાનિસ્તાનમાં હોટલ પર હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો અફઘાનિસ્તાનના ખોસ્તમાં એક હોટલ પર થયો હતો. પાકિસ્તાની તાલિબાનના હાફિઝ ગુલ બહાદુર જૂથના લડવૈયાઓ અવારનવાર આ હોટલમાં આવતા હતા. પ્રારંભિક અહેવાલોમાં એવું કહેવાય છે કે ફાઇટર જૂથના ઘણા લડવૈયાઓ મૃત્યુ પામ્યા છે. બંને પક્ષના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.
- At 11:00 AM, an Explosion struck the Qari Zardan Hotel in #Khost, #Afghanistan.
— The Intel Consortium (@IntelPk_) August 14, 2023
- The hotel is often visited by militants associated with the Hafiz Gul Bahadur faction of the Pakistai Taliban.
- IEA officials have verified 03 fatalities and 07 individuals Injured. pic.twitter.com/CanyT7idLW
ત્રણ લોકોના મોત, સાત ઘાયલ
સોમવારે અફઘાનિસ્તાનના ખોસ્તમાં એક સ્થાનિક હોટલ પર હુમલો થયાના સમાચાર છે. આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે સાત ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે હોટલને નિશાન બનાવીને એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. જો કે હજુ સુધી કોઈએ હુમલાની જવાબદારી લીધી નથી. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે એક દિવસ પહેલા જ તાલિબાને અફઘાનિસ્તાનમાં પોતાની વાપસીની બે વર્ષની વર્ષગાંઠની ઉજવણી કરી છે. 2021 માં અફઘાનિસ્તાન પર તાલિબાન દ્વારા કબજો મેળવ્યો ત્યારથી, રાજધાની કાબુલમાં બોમ્બ વિસ્ફોટો અને અન્ય હિંસામાં 1,000 થી વધુ નાગરિકો મૃત્યુ પામ્યા છે. આમાંના મોટા ભાગના મૃત્યુ મસ્જિદો અને બજારો પાસે IID વિસ્ફોટોને કારણે થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh