બ્રેકિંગ ન્યુઝ
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ
ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી
Gayatri
Last Updated: 05:02 PM, 6 October 2020
અમદાવાદનું સુપ્રસિદ્ધ નાઈટ બજાર નું ખાણીપીણી માર્કેટ એટલે માણેકચોક ખાણીપીણી માર્કેટ. આ ખાણીપીણી માર્કેટને કોરોના નું ગ્રહણ લાગ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો બીજા કોઈ માર્કેટ નહીં પરંતુ માણેકચોક ખાણીપીણી માર્કેટના જ છે રાતના સમયે માણેકચોક ખાણીપીણી માર્કેટમાં લોકોને ખાવા માટે વેટિંગ માં ઉભા રહેવું પડે છે.
ત્રણ પાળીમાં ચાલતુ માણેક ચોક
માણેક ચોકમાં વહેલી સવારે શાક માર્કેટ ભરાતું હતુ, ત્યાર બાદ સોની બજાર અને રાતે ખાણીપીણી બજાર પણ હાલ આ માર્કેટના હાલ બેહાલ છે.
70 ટકા ઘરાકી ઓછી થઈ
કોરોના મહામારી ની વચ્ચે માણેકચોક ખાણીપીણી માર્કેટ ખુલી તો ગયું પરંતુ સોશિયલ ડિસ્ટન્સ ને ધ્યાનમાં લેતાં વેપારીઓ માત્ર એક કે બે ટેબલ જ ગોઠવે છે વેપારીઓનું કહેવું છે કે પહેલા કરતા 70 ટકા ઘરાકી ઓછી થઈ રહી છે કોરોના મહામારી ની વચ્ચે લોકોમાં ડર એટલી હદે ફેલાઈ ગયો છે કે બહારનું ખાવાનું કાળી રહ્યા છે.
માણેકચોક માર્કેટ 11 વાગ્યે બંધ કરી
વેપારીઓનું કહેવું છે કે કોર્પોરેશન દ્વારા માર્કેટ ખોલવાની મંજૂરી આપી છે પરંતુ ટેબલ ખુરશી ગોઠવવાની ના પાડતા મોટા ભાગના લોકો નાસ્તો કર્યા વગર નીકળી જાય છે. જેને કારણે પણ વેપારીઓ ના વેપાર ખોરવાઈ ગયા છે. મોડી રાત સુધી ચાલુ રહેતું માણેકચોક માર્કેટ 11 વાગ્યે બંધ કરી દેતા મોડી રાતે ખાવાપીવાના શોખીન લોકો ની સંખ્યા ઓછી જોવા મળી રહી છે જેની અસર પણ અમારા વહેપાર માં જોવા મળી રહી છે.
કોરોનાના ગ્રહણે વેપારીઓની હાલ બેહાલ કારી નાખ્યા
લોકડાઉન બાદ માણેકચોક ખાણીપીણીના વેપારીઓએ ધંધા-રોજગાર શરૂ કર્યા પરંતુ કોરોનાનું ગ્રહણે વેપારીઓની હાલ બેહાલ કારી નાખ્યા છે માણસો ના પગાર પણ વેપારીઓ તેમના પર્સનલ સેવિંગ માંથી આપી રહ્યા છે. ત્યારે હવે આ વેપારીઓ કેવી રીતે આ પરિસ્થતિ માંથી જલ્દી બહાર આવે છે તે સમયે બતાવશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ