બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vaidehi
Last Updated: 05:10 PM, 23 December 2023
સંજય સિંહને ભારતીય કુશ્તી મહાસંઘનાં નવા અધ્યક્ષ તરીકે પસંદ કરાયા બાદ ફરી એકવાર પહેલાવાનોમાં ગુસ્સો તેમજ દુખની લાગણી જોવા મળી છે. પહેલા ઓલપિંક બ્રોન્ઝ પદક વિજેતા સાક્ષી મલિકે પ્રેસ કોન્ફેરેન્સ કરીને કુશ્તી છોડવાનું એલાન કર્યું તો એ બાદ પહેલવાન બજરંગ પૂનિયાએ પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત કર્યો. હવે આ કડીમાં વધુ એક પહેલવાનનું નામ જોડાઈ ગયું છે. રેસલર વીરેન્દ્ર સિંહે પહેલવાનોનો સપોર્ટ કરતાં પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત આપવાની વાત કરી છે.
मैं भी अपनी बहन और देश की बेटी के लिए पदम् श्री लौटा दूँगा, माननीय प्रधानमंत्री श्री @narendramodi जी को, मुझे गर्व है आपकी बेटी और अपनी बहन @SakshiMalik पर... जी क्यों...?
— Virender Singh (@GoongaPahalwan) December 22, 2023
पर देश के सबसे उच्च खिलाड़ियों से भी अनुरोध करूँगा वो भी अपना निर्णय दे...@sachin_rt @Neeraj_chopra1 pic.twitter.com/MfVeYdqnkL
વીરેન્દ્ર સિંહે પદક પરત કરવાની ચેતવણી આપી
વીરેન્દ્ર સિંહે પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું કે હું પણ મારી બહેન અને દેશની દીકરી માટે પદ્મશ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પરત કરીશ. મને તમારી દીકરી અને પોતાની બહેન સાક્ષી મલિક પર ગર્વ છે.આ સિવાય દેશનાં સૌથી ઉચ્ચ ખેલાડીઓને પણ અનુરોધ કરીશ કે તે પણ પોતાનો નિર્ણય આપે.
બજરંગ પૂનિયાએ PM મોદીને પરત કર્યું પદક
શુક્રવારે રેસલર બજરંગ પૂનિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને પોતાનો પદ્મશ્રી પરત કર્યો હતો. આ અંગે બજરંગ પૂનિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી અને પછી દિલ્હીનાં કર્તવ્ય પથ પર જઈને ફૂટપાથ પર પોતાનું પદક રાખી દીધું હતું.
21 ડિસેમ્બરનાં થયું હતું એલાન
21 ડિસેમ્બરનાં ભારતીય કુશ્તી મહાસંઘનાં નવા અધ્યક્ષનું એલાન થયું હતું. પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ સિંહ શરણનાં નજીકી સંજય સિંહને આ જવાબદારી સોંપવામાં આવી. સંજય સિંહ વર્ષ 2008માં કુશ્તી સંઘમાં જોડાયા હતાં. તેમને પહેલાં વારાણસી જિલ્લા કુશ્તી સંઘનાં અધ્યક્ષ બનાવવામાં આવ્યાં હતાં જે બાદ આ મોટી જવાબદારી તેમને આપવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh