બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 05:46 PM, 25 June 2023
રાજકોટમાં અનેક વખત દૂધમાં ભેળસેળ થતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આવી સ્થિતિ વચ્ચે દૂધમાં ભેળસેળ અટકાવવા સ્થાનિક તંત્ર વધુ એક વખત નિષ્ફળ નીવડ્યું હોવાના બોલતા પુરાવારૂપ વધુ એક વીડિયો સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. જેમાં રાજકોટ નજીક સ્થાનિક મંડળીમાં દૂધમાં ભેળસેળ થતી હોવાના કૌભાંડનો ગ્રામજનોએ પર્દાફાશ કર્યો છે. બેડી, હાડાના વાચકપરના દૂધના કેનમાંથી થોડું ઘણું દૂધ કાઢી લેવામાં આવતું હતું. ત્યારબાદ તેમાં પાણી ભેળસેળ કરવામાં આવતું હતું. દૂધ જેવી પવિત્ર વસ્તુમા ભેળસેળની અભડછટ્ટ કેટલા સમયથી કરવામાં આવતી હતી. તે સહિતના સવાલો ઉભા થયા છે.
કેનમાંથી દૂધ કાઢી પાણી નાખવામાં આવતું હતું
આ મામલો ગામના જાગૃત નાગરિકને ધ્યાને આવતા તેઓએ વીડિયો વાયરલ કરી સમગ્ર કૌભાંડને ઉઘાડું પાડ્યું હતું. જેમાં વિજાપુર દૂધ મંડળીના મંત્રી દ્વારા જ આ સમગ્ર ભ્રષ્ટાચારને અંજામ આપવામાં આવતો હોવાના ધગધગતા આરોપ લાગી રહ્યા છે અને એવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે અઠવાડિયામાં લગભગ 10 થી 20,000 રૂપિયાનું દૂધ કાઢી તેના સ્થાને કેનમાં પાણી પધરાવી દેવામાં આવતું હતું. આમ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું. હાલ આ કિસ્સાને લઈને ગ્રામજનોમાં આક્રોશનો જ્વાળા ભબુકી રહ્યો છે અને ભેળસેળિયા સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે.
સળગતા સવાલો ?
લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે ક્યારે કાર્યવાહી થશે?
થોડા પૈસા માટે લોકોની જિંદગી સામે કેમ રમે છે રમત?
આવી દૂધ મંડળીઓ પર ક્યારે થશે યોગ્ય તપાસ?
આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હશે?
ભેળસેળ અટકાવવા સ્થાનિક તંત્ર કેમ નિષ્ફળ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh