બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Kishor
Last Updated: 09:51 PM, 4 October 2023
જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈ માને કે ન માને પરંતુ જન્મ સમયના ગ્રહોની સ્થિતિનું માણસના જીવનમાં વિશેષ મહત્વ માનવામાં આવે છે. ગ્રહોની સ્થિતિ સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ પાડે છે. જેને લઈને અમુક રાશિના જાતકો ખૂબ બુદ્ધિમાન માનવામાં આવે છે અને તેવા લોકો વેપાર અને આર્થિક રીતે મોટાભાગે સાચા જ નિર્ણયો લેવાની ક્ષમતા ધરાવતા હોય છે. તેમની કોઠાસૂઝ લોકો કરતા અલગ જ હોય છે. ત્યારે આવો જાણીએ આ રાશિના લોકો વિશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોને દૂરદર્શી વ્યક્તિત્વ માટે ઓળખવામાં આવે છે. આ રાશિના લોકો પથદર્શક પણ માનવામાં આવે છે. સાથે જ તેમનામાં જબરદસ્ત બૌદ્ધિક ક્ષમતા, મૌલિકતા સહિતની ક્રિએટિવિટી ઉપરાંતના ગુણો તેનામાં ખૂબ જ હોય છે. તેમના આ ગુણને લઈ તેવો ભીડથી અલગ તરી આવે છે. આ રાશિના લોકો ઊંડા વિચાર કરે છે અને દુનિયા બદલવાનો વિચાર અને વિશ્વાસ પણ રાખતા હોય છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો વ્યવહારુ સ્વભાવ વાળા હોય છે. તેઓ દિલને બદલે દિમાગથી વાત કરતા હોય છે અને તેઓ તર્ક અને તે જ વિશ્લેષણાત્મક કૌશલ્યનો ઉપયોગ કરી અને તમામ ચીજમાં પ્લાનિંગ સાથે આગળ વધે છે. તેમાં સફળતા પણ મેળવે છે. આ રાશિના લોકો ઉત્કૃષ્ટ અને આલોચનાત્મક વિચારધારા સાથે સંકળાયેલા હોય છે. જે કોઈપણ કાર્યકર્તા પહેલા તમામ પાસાઓનો વિચાર કરે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો તેજ બુદ્ધિ વાળા માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે તે અન્ય લોકો વિશે સંપૂર્ણ માહિતી જાણે છે. તેમના કૌશલ્ય અને સુજબુજની ક્ષમતા તેમના અવિશ્વાસનીય બની શકે છે. આવી રાશિના મોટાભાગના લોકો તથ્ય સબૂત અને સચ્ચાઈ ઉપર વિશ્વાસ રાખે છે અને લોકોની માનસિક ચંચલતા જ તેને ગહન વિશ્લેષણ કરવામાં યોગ્ય બનાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir