બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / According to astrology the people of 5 zodiac signs will benefit from rich wealth

diwali 2023 / ધનતેરસ પહેલા આ 5 રાશિના જાતકોના જીવનમાં ચાંદી જ ચાંદી, લક્ષ્મી-કુબેર રૂપિયા ભંડાર ભરી દેશે

Kishor

Last Updated: 09:55 PM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષશાસ્ત્રમાં જણાવાયા અનુસાર ધનતેરસના દિવસે ગ્રહ નક્ષત્રોની ચાલમાં બદલાવ આવતો હોવાથી 5 રાશિના લોકોને ભરપુર ધન લાભ થશે.

  • 10 નવેમ્બરને શુક્રવારના રોજ ધનતેરસનું પર્વ મનાવવામાં આવશે
  • ગ્રહ નક્ષત્રોની ચાલ 5 રાશિના લોકોને ધનથી ભરપૂર કરી દેશે

હિન્દુ ધર્મમાં જેનું સૌથી વધુ મહત્વ છે તે દિવાળીના તહેવારે હવે આંગણે ટકોરો મારી રહ્યા છે ત્યારે ધનતેરસને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 10 નવેમ્બરને શુક્રવારના રોજ ધનતેરસનું પર્વ મનાવવામાં આવશે. ત્યારે આ ધનતેરસના દિવસે માં લક્ષ્મી, ભગવાન કુબેર અને ધનવંતરીની પૂજા કરવામાં આવતી હોય છે. તેમની પૂજાથી ધન ધાન્યમાં વૃદ્ધિ થાય તેવું હિંદુ ધર્મની માન્યતા છે અને રોગોમાંથી મુક્તિ પણ મળતી હોય છે. ત્યારે જ્યોતિષશાસ્ત્રના કહેવા અનુસાર ધનતેરસના દિવસે ગ્રહ નક્ષત્રોની ચાલ 5 રાશિના લોકોને ધનથી ભરપૂર કરી દેશે.

Topic | VTV Gujarati

વૃષક : 
જ્યોતિષશાસ્ત્રમાં જણાવાયા અનુસાર વૃષક રાશિના જાતકોની નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે. સંપત્તિમાં વધારા સાથે કોઈ સારા સમાચાર મળે તેવા સંજોગો પણ વર્તાઈ રહ્યા છે.

ધનતેરસના દિવસે ખરીદી કરો પણ ખાસ જાણી લો આ નિયમ, નહીંતર પોતાના હાથે જ  દુર્ભાગ્ય લઈને આવશો ઘરે | DIWALI 2023 Shop on the day of Dhanteras but know  this rule especially,

મિથુન રાશિ
વધુમાં મિથુન રાશિના લોકો માટે પણ ધનતેરસ અગાઉ ઉજળા સંજોગો લઈને આવશે. મિથુન રાશિના લોકોને ધન પ્રાપ્ત થઈ શકે છે અને લાંબા સમય સુધી રોકાયેલા મહત્વના કાર્યો પણ ફરીથી શરૂ થઈ શકે છે. કરિયરમાં નવા અવસરો મળશે.

તુલા
તુલા રાશિમાં પણ ધન લાભ જોવા મળશે અને આવકમાં વધારો થઈ શકે છે.ઉપરાંત ઓફિસમાં બોનસ તથા ઇન્ક્રીમેન્ટમાં પણ વધારો થઈ શકે છે. આમ સરવાળે ધનતેરસ તમારા માટે ધન યોગ લઈને આવી શકે છે.

મકર
તહેવારોની આ સિઝનમાં મકર રાશિના વેપારી વર્ગના લોકોને બે ગણો લાભ મળી શકે છે. નોકરીયાત વર્ગની આવકમાં પણ વધારો થઈ શકે છે. આમ ધનતેરસ અગાઉ ધનવૃદ્ધિ મકર રાશિના લોકોના રાશિમાં વર્તાઈ રહી છે.

કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે પણ કરિયરમાં લાભ યોગ જોવા મળી રહ્યો છે. ધનની સમસ્યા હલ થઈ શકે છે. તો લાંબા સમય સુધી ચાલતી માનસિક ઉપાધિનો પણ અંત આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ