બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 09:55 PM, 19 November 2023
હિન્દુ ધર્મમાં જેનું સૌથી વધુ મહત્વ છે તે દિવાળીના તહેવારે હવે આંગણે ટકોરો મારી રહ્યા છે ત્યારે ધનતેરસને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 10 નવેમ્બરને શુક્રવારના રોજ ધનતેરસનું પર્વ મનાવવામાં આવશે. ત્યારે આ ધનતેરસના દિવસે માં લક્ષ્મી, ભગવાન કુબેર અને ધનવંતરીની પૂજા કરવામાં આવતી હોય છે. તેમની પૂજાથી ધન ધાન્યમાં વૃદ્ધિ થાય તેવું હિંદુ ધર્મની માન્યતા છે અને રોગોમાંથી મુક્તિ પણ મળતી હોય છે. ત્યારે જ્યોતિષશાસ્ત્રના કહેવા અનુસાર ધનતેરસના દિવસે ગ્રહ નક્ષત્રોની ચાલ 5 રાશિના લોકોને ધનથી ભરપૂર કરી દેશે.
વૃષક :
જ્યોતિષશાસ્ત્રમાં જણાવાયા અનુસાર વૃષક રાશિના જાતકોની નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે. સંપત્તિમાં વધારા સાથે કોઈ સારા સમાચાર મળે તેવા સંજોગો પણ વર્તાઈ રહ્યા છે.
મિથુન રાશિ
વધુમાં મિથુન રાશિના લોકો માટે પણ ધનતેરસ અગાઉ ઉજળા સંજોગો લઈને આવશે. મિથુન રાશિના લોકોને ધન પ્રાપ્ત થઈ શકે છે અને લાંબા સમય સુધી રોકાયેલા મહત્વના કાર્યો પણ ફરીથી શરૂ થઈ શકે છે. કરિયરમાં નવા અવસરો મળશે.
તુલા
તુલા રાશિમાં પણ ધન લાભ જોવા મળશે અને આવકમાં વધારો થઈ શકે છે.ઉપરાંત ઓફિસમાં બોનસ તથા ઇન્ક્રીમેન્ટમાં પણ વધારો થઈ શકે છે. આમ સરવાળે ધનતેરસ તમારા માટે ધન યોગ લઈને આવી શકે છે.
મકર
તહેવારોની આ સિઝનમાં મકર રાશિના વેપારી વર્ગના લોકોને બે ગણો લાભ મળી શકે છે. નોકરીયાત વર્ગની આવકમાં પણ વધારો થઈ શકે છે. આમ ધનતેરસ અગાઉ ધનવૃદ્ધિ મકર રાશિના લોકોના રાશિમાં વર્તાઈ રહી છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે પણ કરિયરમાં લાભ યોગ જોવા મળી રહ્યો છે. ધનની સમસ્યા હલ થઈ શકે છે. તો લાંબા સમય સુધી ચાલતી માનસિક ઉપાધિનો પણ અંત આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh