બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / Aadhaar Authentication for birth and death registration is approved by a government of India
Vaidehi
Last Updated: 05:38 PM, 28 June 2023
કેન્દ્ર સરકારે જન્મ અને મૃત્યુનાં રજીસ્ટ્રેશન માટે હાલમાં આધાર ઓથેન્ટિકેશનને મંજૂરી આપી દીધી છે અને લોકો માટે આ સુવિધા સ્વૈચ્છિક કરી છે. જો કે જન્મ અને મૃત્યુનાં રજીસ્ટ્રેશન માટે આધાર ફરજિયાત નથી. ટૂંકમાં સરકારે જનરલ ઑફ ઈન્ડિયાની ઑફિસને જન્મ અને મૃત્યુનાં રજીસ્ટ્રેશન માટે આધારનાં વોલેન્ટરી ઉપયોગ કરવાની પરવાનગી આપી છે.
નોટિફિકેશન જારી
ગૃહમંત્રાલયે એક નોટિફિકેશન જારી કરી છે જેમાં કહ્યું છે કે રજીસ્ટ્રેશન જનરલનાં કાર્યાલયની સાથે-સાથે જનગણના કમિશ્નર પણ આ પ્રકારનાં રજીસ્ટ્રેશન માટે આધાર ઓથેન્ટિકેશનને માન્ય ગણી શકે છે અને આ પણ સ્વૈચ્છિક જ રહેશે. જન્મ અને મૃત્યુ રજીસ્ટ્રેશન અધિનિયમ 1969 અંતર્ગત કહેવામાં આવ્યું છે કે નિયુક્ત રજિસ્ટ્રારને રિપોર્ટિંગ ફોર્મ જન્મ કે મૃત્યુમાં માંગવામાં આવેલ માહિતી અને આધાર નંબરનાં ઓથેન્ટિકેશન દરમિયાન સ્વૈચ્છિક આધારની પ્રક્રિયા પર 'હા કે ના' નો વિકલ્પ પસંદ કરવાની પરવાનગી આપવામાં આવશે.
આ મંજૂરી પાછળ સરકારનો ઉદેશ્ય
સરકારે જનતાનાં જીવનને સરળ બનાવવાનાં ઉદેશ્યથી આ પ્રકારનો નિર્ણય લીધો છે. આ વચ્ચે આધાર બનાવતી સંસ્થા UIDAI લોકોને પ્રોત્સાહિત કરી રહી છે કે તેઓ પોતાનો મોબાઈલ નંબર આધાર સાથે લિંક કરે જેથી વધુ સારી રીતે જનતા સામાજિક કલ્યાણ સેવાઓનો લાભ ઊઠાવી શકે.
IT મંત્રાલયે પણ કરી જાહેરાત
સરકારનાં ગુડ ગર્વનેંસ રુલ્સનાં ડ્રાફ્ટમાં રિસર્ચની મદદથી IT મંત્રાલયે જણાવ્યું કે સરકારી મંત્રાલય કે વિભાગો સિવાય કોઈપણ સંસ્થા જે લોકોનાં જીવનને સરળ બનાવવા અને સેવાઓનો લાભ વધુ સક્ષમ રીતે પહોંચાડવાનો ઉદેશ્ય ધરાવે છે તેઓ આધાર ઓથેન્ટિકેશનનનો ઉપયોગ કરી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh