બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / A tragic end of an immoral love affair the father himself killed a one month old baby

હેવાન પિતા / અનૈતિક પ્રેમ સંબંધનો કરુણ અંજામ,સગા પિતાએ જ એક માસના બાળકને મોતને ઘાટ ઉતાર્યો,લાશને થેલામાં પેક કરી ડેમમા ફેંકી

Kishor

Last Updated: 06:31 PM, 15 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારી જિલ્લામાં તા. 14 જાન્યુઆરીના રોજ થયેલ બાળકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. જેમાં પ્રેમ પ્રકરણમાં બાળકને જન્મ થતા બાળકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યુ હોવાનું ચોંકાવનારું તારણ બહાર આવ્યું છે.

  • અનૈતિક સંબંધનો કરુણ અંજામ
  • પ્રેમ પ્રકરણમાં બાળકને જન્મ થતા બાળકને ઉતાર્યો મોતને ઘાટ
  • પિતાએ એક માસના બાળકને શ્વાર રૂધી ઉતાર્યો મોતને ઘાટ

પ્રેમ સંબંધમાં હત્યાના બનાવવાની ઘટના અનેક વખત સામે આવતી હોય છે ત્યારે આવો જ એક રૂહકાંપ કિસ્સો નવસારીમાં સામે આવ્યો છે. જેમાં નવસારીમાં એક મહિનાના બાળકને પોતાના પિતાએ જ ઠંડે કલેજે હત્યા નિપજાવી બાપે જ મોતને ઘાટ ઉતાર્યો હોવાનું બહાર આવ્યું છે.

આરોપી પિતાએ બાળકનો શ્વાસ રૂંધી દીધો હતો

જેમાં પ્રેમ પ્રકરણમાં બાળકને જન્મ થતા બાળકને પિતાએ જ મોતને ઘાટ ઉતાર્યો હતો. પરણિત પુરુષને અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધ હતો. જેથી હત્યા માટે આરોપી પિતાએ બાળકનો શ્વાસ રૂંધી દીધો હતો. ત્યારબાદ એક માસના બાળકની હત્યા કરી નિર્દયી પિતા તેની લાશને ડેડબોડીને થેલામાં પેક કરી જૂજ ડેમમાં ફેંહી દીધી હતી. જે મામલે પોલીસ તપાસમાં ભાંડો ફૂટ્યો હતો. હાલ વાંસદા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


શુ હતો સમગ્ર મામલો ?

ગત તા. 14 જાન્યુઆરીના રોજ નવસારીના જૂજ ડેમ નજીકથી હત્યા કરેલી હાલતમાં બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. વાંસદાના રાયબોર ગામની નજીકથી વિમલના થેલામાંથી બાળકની લાશ મળતા તંત્ર દોડતું થયું હતું. બાળકના પહેરવેશ પર નજર કરીએ તો તેના પરથી તે કોઈ સુખી સંપન્ન ઘરનું હોય તેવી પ્રાથમિક દ્રષ્ટિએ દેખાતું હતું. ત્યારબાદ બાળકનો પહેરવેશ અને સ્થિતિ જોતા બાળક પરિવાર સાથે લાંબો સમય સુધી રહ્યું હોય અને તે પછી તેને ત્યજી દેવામાં આવ્યું હોવાનું અંદાજ લાગવાયો હતો 

આ સમગ્ર મામલાની જાણ વાંસદા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃત્યુના કારણ અંગે તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે હત્યાનો આ ભેદ ઉકેલી નાખી આરોપીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ