બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / A high sodium diet increases blood pressure and increases the risk of heart disease gastric cancer and obesit
Kishor
Last Updated: 06:05 PM, 17 January 2024
સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે ખાવાપીવાની આદતો પર વિશેષ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. પણ દિવસેને દિવસે આપણે એવો ખોરાક લઈ રહ્યાં છીએ કે જે ગંભીર બિમારીઓને આમંત્રણ આપી રહ્યું છે. જેના કારણે આપણો જીવ પણ જઈ શકે છે. એક રિપોર્ટમાં ખાના-પીવાની આદતોને લઈને સાવધાન કરવામાં આવ્યાં છે. એક્સપર્ટ અનુસાર જો સૌથી વધુ નુકસાન કોઈ પહોંચાડતુ હોય તો તે છે નમક. ડોક્ટર હંમેશા આપણને ઓછુ નમક ખાવાની સલાહ આપે છે. WHOના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાઈ સોડિયમ વાળુ ફુડ બ્લડ પ્રેશરની બિમારીને વધારે છે. જેના કારણે ગ્રેસ્ટ્રિક, કેન્સર, મોટાપો અને ઓસ્ટિયોપોરોસિસ જેવી બિમારીઓ વધવાનું જોખમ વધી જાય છે. એક અનુમાન મુજબ 19 લાખથી વધુ મોત સોડિયમનું વધારે પડતુ સેવન કરવાથી જાય છે.
સોડિયમની યોગ્ય માત્રા શું છે?
અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર દરેક વ્યક્તિએ દરરોજ 2,300 મિલિગ્રામ કરતાં પણ ઓછું સોડિયમ ખોરાકમાં લેવું જોઈએ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિસિન દરરોજ લગભગ 1,500 મિલિગ્રામ અથવા એક ચમચી સોડિયમ લેવાની સલાહ આપે છે. હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર માત્ર નમક જ નહીં પણ બીજી ઘણી રીતે સોડિયમ આપણા શરીરમાં રોજ જાય છે. જેથી આપણે વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
શું નુકસાન થાય છે નમનું સેવન કરવાથી?
હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગનું જોખમ વધે છે. નિષ્ણાતોના મતે ખોરાકમાં સોડિયમની વધુ માત્રા લેવામાં આવે તો તે હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે. સાથે જ હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધે છે. જે જીવલેણ સાબિત થઈ શકે છે. સોડિયમના કારણે શરીરમાં કેલ્સિયમ ઓછુ થવા લાગે છે. જે હાડકાને નુકસાન પહોંચાડે છે. વધારે પડતું સોડિયમ એથરોસ્ક્લેરોસિસનું જોખમ વધારે છે. જેના કારણે હાર્ટ એટેકનું જોખમ વધે છે.
વધુ વાંચો :ઘઉંની જગ્યાએ આ લોટથી બનાવો રોટલી: ડાયાબિટીઝથી લઈને વજન ઘટાડવામાં કરશે મદદ, જાણો ફાયદા
કેન્સરનો ખતરો વધે છે
ખોરાકમાં સોડિયમની વધુ માત્રા લેવામાં આવે તો તે કેન્સરને નોતરી શકે છે.. વધારે પડતુ નમક ખાવુ એ શરીર માટે નુકસાન કરે છે. સાથે જ ગેસ્ટ્રિક કેન્સરનું જોખમ વધારે છે. કેન્સર એક જીવલેણ રોગ છે. જેથી નમકનું સેવન ઓછુ કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh