બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Dinesh
Last Updated: 09:50 PM, 10 June 2023
રાજકોટમાં આત્મીય યુનિવર્સિટીમાં ઉચાપતની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના બાદ રાજકોટ શહેરમાં ચકચાર મચી પામી છે. કુલ 33 કરોડની ઉચાપત મામલે આણંદની પવિત્ર જાનીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પવિત્ર જાનીએ કુલ ચાર લોકો ત્યાગવલ્લભદાસ સ્વામી, ધર્મેશ જીવાણી, વૈશાખી જીવાણી અને નિલેશ મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે. આ તમામ લોકો પર સર્વોદય કેળવણી મંડળ ટ્રસ્ટની સંસ્થામાં કુલ 33 કરોડના ઉચાપતનો આક્ષેપ છે.
ભૂતિયા ખાતા ખોલાવી રકમ ટ્રાન્સફર કર્યાનો દાવો
સર્વોદય કેળવણી ટ્રસ્ટ હેઠળ આત્મીય યુનિવર્સિટી ચલાવવામાં આવે છે.. હરિધામ સોખડાના સ્વામી હરિપ્રસાદ દાસજીના નિધન બાદ કૃત્ય થયાનો આક્ષેપ પવિત્ર જાનીએ લગાવ્યા છે. બેન્કમાં કર્મચારીઓના ભૂતિયા ખાતા ખોલાવી રકમ ટ્રાન્સફર કર્યાના આરોપસર ફરિયાદ દાખલ કરાઈ તો ત્યાગવલ્લભ સ્વામીએ આ વાતને ખોટી ગણાવી છે.
પોલીસે ફરિયાદી નોંધી તપાસ શરૂ કરી
ડમી કંપની ઉભી કરીને કરોડો રૂપિયાની હેરાફેરી અંગે હાલ ત્યાગવલ્લભદાસ સ્વામી સહિત કુલ 4 લોકો સામે ફરિયાદથી ચકચાર મચી પામી છે. ત્યારે ફરિયાદી પવિત્ર જાની પણ આ સંસ્થામાં જ કાર્યરત હતી. ફરિયાદી પવિત્ર જાનીએ હરિપ્રસાદ સ્વામીના તાબામાં સંન્યાસ લીધો હતો. ફરિયાદી 28 વર્ષ સુધી હરિપ્રસાદ સ્વામીના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે રહ્યા હતા પરંતુ હાલ પોલીસે ફરિયાદી નોંધી તપાસ શરૂ કરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh