બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
Vaidehi
Last Updated: 04:00 PM, 10 November 2023
ધનતેરસનાં દિવસે આજે બજારમાં ઘણી ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને જ્વેલર્સને ત્યાં લોકોનાં ટોળેટોળા ઊમટ્યાં છે. ઑલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મીથ ફેડરેશનનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પંકડ અરોડાએ જણાવ્યું કે આજે દેશભરમાં સોના-ચાંદી તેમજ અન્ય વસ્તુઓનો લગભગ 30 હજાર કરોડ રૂપિયાનો ટ્રેડ થયો છે. જ્યાં આજનાં દિવસમાં સોનું 27 હજાર કરોડનું વેંચાયું છે તો ચાંદીનો વેપાર પણ આશરે 3 હજાર કરોડનો થયો છે.
41 ટન સોનું અને 400 ટન ચાંદી વેંચાયું
અનુમાન અનુસાર આજે ધનતેરસનાં દિવસે દેશભરમાં આશરે 41 ટન સોનું જ્યારે 400 ટન ચાંદીનાં ઘરેણાં-સિક્કા વેંચાયા છે. દેશમાં લગભગ 4 લાખ નાના-મોટા જ્વેલર્સ છે જેમાં 1 લાખ 85 હજાર જ્વેલર્સ ભારતીય માનક બ્યૂરોમાં રજિસ્ટર્ડ જ્વેલર્સ છે અને 2 લાખ 25 હજાર નાના જ્વેલર્સ એ ક્ષેત્રોમાં છે જ્યાં સરકારે હજુ BIS લાગૂ કર્યું નથી.
આ વસ્તુઓનું પણ થઈ રહ્યું છે ભરપૂર વેંચાણ
કેટનાં રાષ્ટ્રીય અધ્યક્ષે જણાવ્યું કે આજે ધનતેરસનાં દિવસે શ્રીગણેશજી, શ્રીલક્ષ્મીજી, શ્રીકુબેરજીની મૂર્તિઓ અને ફોટા ઘણાં વેંચાઈ રહ્યાં છે. તો આજનાં દિવસે વાહન, સોના-ચાંદીનાં ઘરેણાં, વાંસણ, રસોઈનાં સાધનો, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ સહિત ઝાડૂની ખરીદી થયા હોવાનો પણ અનુમાન લગાડવામાં આવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh