બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Hiralal
Last Updated: 08:55 PM, 7 October 2023
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે મેઘાલયના 27 યાત્રાળુઓ જેરુસલેમમાં ફસાયેલા છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર આ માહિતી આપી છે. તેમણે પોતાના હેન્ડલ પરથી લખ્યું છે કે મેઘાલયથી પવિત્ર યાત્રાધામ જેરુસલેમની યાત્રાએ ગયેલા 27 નાગરિકો ત્યાં અટવાયા છે. કોનરેડ સંગમાએ લખ્યું છે કે તેમના સહિસલામત પાછા આવવા પર હું વિદેશ મંત્રાલયના સંપર્કમાં છું.
27 citizens of Meghalaya who traveled for the Holy Pilgrimage to Jerusalem are stuck in Bethlehem due to the tension between Israel and Palestine. I am in touch with the Ministry of External Affairs to ensure their safe passage back home. @DrSJaishankar @MEAIndia
— Conrad K Sangma (@SangmaConrad) October 7, 2023
મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ ટ્વિટ કર્યું
મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ લખ્યું છે કે મેઘાલયના 27 લોકો બેથલહેમ શહેરમાં ફસાયેલા છે . આ તમામ નાગરિકો થોડા દિવસ પહેલા મેઘાલયથી પવિત્ર યાત્રાધામ જેરુસલેમની મુલાકાતે ગયા હતા. ટ્વીટ કરતી વખતે મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ વિદેશ મંત્રી એસ જયશંકર અને વિદેશ મંત્રાલયને પણ ટેગ કર્યા છે.
ભારતીય દૂતાવાસે એક એડવાઇઝરી જારી કરી
ઈઝરાઈલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ ભારતીય દૂતાવાસે એક એડવાઇઝરી જારી કરી હતી. જેમાં ભારતીયોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું હતું.
યુદ્ધની શરુઆત કેવી રીતે થઈ
ઉલ્લેખનીય છે કે શનિવારે સવારે પેલેસ્ટાઈન આર્મ્સ ગ્રુપ હમાસે ગાઝા પટ્ટીથી શ્રેણીબદ્ધ રોકેટ હુમલા કર્યા હતા. આ હુમલા ઈઝરાયેલ પર કરવામાં આવ્યા હતા. હમાસે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી હમાસે ગાઝા પટ્ટીથી લગભગ 20 મિનિટમાં 5,000 રોકેટ છોડ્યા હતા. તેમણે ઇઝરાયેલમાં ઘૂસણખોરી કરીને કેટલાક લશ્કરી વાહનો પણ ઉઠાવી લીધા હતા. આ ઉપરાંત ઈઝરાયેલના પાંચ સૈનિકોનું અપહરણ કરવામાં આવ્યું છે. આ હુમલાઓમાં લગભગ 5 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh