બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
VTV / 2 fishermen in Andhra Pradesh killed in Gulab storm, one missing
Hiralal
Last Updated: 09:44 PM, 26 September 2021
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના રહેવાશી બે માછીમારો ભારે પવનને કારણે દરિયામાં તણાઈ ગયા હતા જેને કારણે તેમના મોત થયા હતા.
શ્રીકાકુલમ ખાતે 5 માછીમારો દરિયામાં પડ્યા,
ચક્રવાતી તોફાન રવિવારે સાંજે 6 વાગ્યે ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. આ વિસ્તારોમાં ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે એલર્ટ પણ જારી કર્યું છે.
માછીમારોને બંગાળની ખાડીમાં ન જવા સૂચના
દરિયાની સ્થિતી ખરાબ રહેવાને કારણે બંગાળની ખાડીમાં તેમજ અંદમાન સાગરમાં માછીમારોને જવાની ના પાડી દેવામાં આવી છે. ઓડિસામાં ઘણા તટીય વિસ્તારોમાં અત્યારતી ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથેજ અમુક વિસ્તારોમાં ચેતવણી પણ આપવામાં આવી છે. જ્યા ગુલાબ વાવાઝોડાવે કારણે ભારે નુકશાન થવાની સંભવના છે.
आंध्र प्रदेश:चक्रवात गुलाब की संभावना को देखते हुए कलिंगापत्तनम ज़िले के बंदरुवानीपेटा गांव में NDRF की टीम ने मॉकड्रिल किया। टीम के कमांडेंट ने बताया, 'यह इलाका संवेदनशील है।NDRF की 1 टीम यहां तैनात की है।हमने यहां के लोगों को चक्रवात के संदर्भ में जागरूक किया है।' #GulabCyclone pic.twitter.com/JYqkEFJ57f
— NBT Hindi News (@NavbharatTimes) September 26, 2021
3409 લોકોનું સ્થાળાંતર
ગુલાબ વાવાઝોડાના ખતરાને કારણે અત્યાર સુધીમાં ઓડિશામાં 3409 જેટલા લોકોનું સ્થળાતર કરવામાં આવ્યું છે સાથેજ 204 જેટલા લોકોને શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યા છે.
ઓડિસાના 10 જિલ્લામાં ગંભીર અસર
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે તેમણે વાવાઝોડાને લઈને અધિકારીઓ સાથે બેઠક કરી છે જેમા સુરક્ષા અને સાવધાનીને લઈને ચર્ચા કરવામાં આવી છે. સાથેજ તેમણે કહ્યું વાવાઝોડાથી રાજ્યના 10 જિલ્લાઓમાં ગંભીર અસર થાય તેવી શક્યતા છે.
95 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાશે પવન
IMD અનુસાર બંગાળની ખાડીમાં તૈયાર થયેલ ડીપ ડિપ્રેશન ધીમે ધીમે ભારત તરફ આગળ વધી રહ્યું છે, અત્યારે હાલ વાવાઝોડું 14 કિમીની ઝડપે દરિયાકાંઠા તરફ આગળ આવી રહ્યું છે. IMDએ કહ્યું કકે 26 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં આ વાવાઝોડું વિશાખાપટ્ટનમ અને ગોપાલપુરની વચ્ચે આંધ્ર પ્રદેસ હણે ઓડિશાના તટ પર ત્રાટકી શકે છે. નોંધનીય છે કે વાવાઝોડું ત્રાટકે ત્યારે 95 કિમી પ્રતિકલાકની ઝડપથી હવા ચાલે તેવી આશંકા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh