બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Kishor
Last Updated: 02:59 PM, 16 September 2023
હિન્દુ ધર્મમાં કોઇપણ શુભ કાર્યની શરૂઆતમાં સૌથી પહેલા ગણેશજીનું આહવાન, પુજા કરવામાં આવે છે. જેમાં ભૂમિ પુજન, વાહન પુજન, ગૃહ પ્રવેશ, લગ્ન કે કોઇ અન્ય શરૂઆત હોય. લગ્નમાં પણ સૌથી પહેલું આમંત્રણ ગણપતિજીને આપવામાં આવે છે. આથી જ તો આમંત્રણ પત્રિકામાં ગણપતિ મંત્ર લખેલો હોય છે. તમામ દેવી-દેવતાઓમાં એકમાત્ર ગણેશજી જ એવા ભગવાન છે જેઓને પ્રથમ પુજ્યનું સ્થાન પ્રાપ્ત છે. મોટાભાગના લોકો નવા સામાનની ખરીદી કરી ઘરે લાવે તો તેના પર સ્વસ્તિકનું ચિન્હ બનાવ્યા બાદ દિપ સળગાવી પુજન કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. સ્વસ્તિકના ચિન્હથી ઘરમાં પોઝિટિવ ઉર્જાનો સંચાર થઈ શકે છે.
મંગળ કાર્ય પહેલા સ્વસ્તિક કેમ બનાવે છે ?
પુજામાં જેવી રીતે શ્રી ગણેશને સૌથી પહેલા પુજવામાં આવે છે, તેવી જ રીતે સ્વસ્તિકને મંગલ કાર્ય શરૂ કર્યા પહેલા બનાવવામાં આવે છે. કંકોત્રી, વેપારીઓના ખાતા બૂક, દરવાજા પર તથા પુજાની થાળીમાં અંકિત સ્વસ્તિક એ ભગવાન શ્રી ગણેશનું જ પ્રતિક ચિન્હ છે. કોઇપણ મોટા અનુષ્ઠાન અથવા હવન પહેલા સ્વસ્તિક ચિન્હ નિશ્ચિતરૂપથી બનાવવામાં આવે છે. આ ચિન્હ શુભતાનું તો પ્રતિક છે, સાથે સાથે જે જગ્યા પર આ ચિન્હ બનેલું હોય ત્યાં સકારાત્મક ઉર્જાનો પણ સંચાર થાય છે.
ગણેશનું પ્રતિક માનવામાં આવે છે સ્વસ્તિક
સ્વસ્તિકના ચિન્હને ભગવાન શ્રી ગણેશનું પ્રતિક માનવામાં આવે છે. આ સ્વસ્તિકની ચાર ભુજાઓને ગણેશની ચારે ભુજાઓનું પ્રતિક માનવામાં આવે છે. સ્વસ્તિકના ચાર બિંદુ ચાર પુરુષાર્થો, અર્થ, કામ તથા મોક્ષના પ્રતીક છે. ભુજાઓની નજીકની બંને રેખા ગણેશજીની બંને પત્નીઓ જેમ કે રિદ્ધિ અને સિદ્ધિનું પ્રતીક છે અને તેના આગળની બંને રેખાઓ તેના બંને પુત્રો યોગ અને ક્ષેમનું પ્રતિક છે. આમ સ્વસ્તિક ભગવાન ગણેશનો સંપૂર્ણ પરિવારનું પ્રતિક માનવામાં આવે છે. આ ચિન્હ કરવાથી ધ્યાન તથા પુજનથી આપણા જીવન તથા કાર્યોમાં આવતી બાધાઓ દૂર થઇ જાય છે અને જીવન મંગલમય બની જાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh