બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Vishal Khamar
Last Updated: 06:36 PM, 27 December 2023
ભાવનગર જીલ્લામાં વ્યાજખોરોનો આતંક વધી રહ્યો છે. વિષચક્રમાં એક વ્યક્તિ ફસાતા પોતાનું વતન છોડવું પડ્યું હતું. સિહોર તાલુકાનાં સણોસરા ગામનો યુવક વતન છોડવા મજબૂર બન્યો હતો. પશુપાલનનાં વ્યવસાય સાથે સંકળાયેલા વિક્રમ રાઠોડે વતન છોડ્યું હતું. આ બાબતે સોનગઢ પોલીસે 11 વ્યાજખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મકાન પણ બળજબરી પૂર્વક લખાવી લીધું હોવાનો આરોપ
સોનગઢ ગામે રહેતા વિક્રમ રાઠોડે 2019 માં પશુઓનાં નિરણ માટે વ્યાજે રૂપિયા લીધા હતા. જે રૂપિયાનું ઊંચા દરે વ્યાજ અને પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. તેમજ માથાભારે શખ્શોએ આ વ્યક્તિને ધાક ધમકી આપી માર પણ માર્યોનો આક્ષેપ કર્યો છે. તેમજ મકાન પણ બળજબરી પૂર્વક લખાવી લીધું હોવાનો આરોપ છે. આ બાબતે પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
એજન્ટો તેમજ વ્યાજખોરો મારા ઘરે આવી ધાક ધમકી પણ આપી રહ્યા છેઃ ભોગ બનનાર
આ બાબતે ભોગ બનનાર વિક્રમ રાઠોડે કહ્યું હતું કે, મારી ફરિયાદની પોલીસ મથકે ઓનલાઈન અરજી કરી હતી. વ્યાજખોરોનાં ત્રાસથી મે ફરિયાદ કરી હતી. ત્રણ વખત હું સોનગઢ પોલીસ મથકે હું જઈ આવ્યો તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ત્યારે તા. 12,13,14 તારીખે હું આખો દિવસ પોલીસ મથકે ગયો હતો. આ લોકોનાં ત્રાસનાંકારણે આજે મારો પરિવાર રઝળી રહ્યો છે. મને ન્યાય મળે એવું કંઈ થયું નથી. માનસિક ત્રાસ આપતા એજન્ટો તેમજ વ્યાજખોરો મારા ઘરે આવી ધાક ધમકી પણ આપી રહ્યા છે. એટલે મારી કોઈ સલામતી નથી. જેથી હું સ્થળાંતર કરી રહ્યો છું. એ જવાબદાર સરકાર તમે રહેશો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh