બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
Malay
Last Updated: 11:15 AM, 10 May 2023
ઇ-મેમો ના ભર્યો હોય તો ગુજરાતીઓ ચેતી જજો. કારણ કે વડોદરામાં 28 હજારથી વધુ વાહન ચાલકોને ઇ-મેમો ભરવાની જાણ કરાઈ છે. વડોદરામાં 13 મે સુધીમાં ઇ-મેમો ભરી દેવા તાકીદ કરવામાં આવી છે. જો કોઈ વાહનચાલક ઇ-મેમો નહીં ભરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઇ-મેમો નહીં ભરનાર સામે કરાશે કાર્યવાહી
વડોદરામાં 1 કરોડ 33 લાખના ઇ-મેમોની વસૂલાત બાકી છે. શહેરમાં 28 હજારથી વધુ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોએ દંડ ભર્યો નથી. તેમને ઇ-મેમો ભરવા માટે 13 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. વાહન ચાલકોએ આગામી 13મી તારીખ સુધીમાં બાકી ઇ-મેમા ભરી દેવા તાકીદ કરાઈ છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે પડતર ઇ-મેમો સંદર્ભે નોટિસ ઈશ્યુ કરી છે. ઇ-મેમો નહીં ભરનાર સામે કાયદેસરની કાર્યવાહીની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
રાજકોટ ટ્રાફિક પોલીસ પણ એક્શનમાં
રાજકોટમાં ટ્રાફિક પોલીસે 1400 વાહન ચાલકોનું લિસ્ટ તૈયાર કર્યું છે. જેમના વાહનને ડિટેઈન કરવાની પણ કોર્ટે મંજૂરી આપી દીદી છે. રાજકોટમાં 4 કે તેથી વધુ ઇ-મેમો હશે તો વાહન ડિટેઇન કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ શહેરમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજીને વાહન ડિટેઇન કરશે. જે કોઈ દંડની રકમ નહીં ભરે તેમના વાહનો સ્પેશિયલ ડ્રાઈવ કરીને ડિટેઇ થઇ જશે.
જિલ્લા કાનુની સેવા સતામંડળ મોરબીએ નોટિસો મોકલી
મોરબી જિલ્લા ખાતે ટ્રાફિક નિયમ ભંગ બદલ ઇશ્યૂ કરાયેલ ઇ-ચલણો પૈકી જે વાહનચાલકોએ આજદિન સુધી દંડ ભરપાઇ કરેલ નથી તેવા વાહનચાલકો વિરુદ્ધ જિલ્લા કાનુની સેવા સતામંડળ, મોરબી દ્વારા કોર્ટ નોટિસો કાઢી મોકલી આપવામાં આવેલ છે. ઇ-ચલણોનાં આવા કુલ-1930 કેસ આગામી તા.13/05/2023 ના રોજ યોજાનાર લોકઅદાલતમાં મુકવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh