બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Pravin
Last Updated: 08:06 AM, 28 August 2022
લોકસભા સ્પિકર ઓમ બિરલાએ શનિવારે અમેરિકામાં પ્રવાસી ભારતીયો અને ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, દેશનો અવાજ દુનિયાભરમાં સાંભળવામાં આવે છે. ભારતનું લોકતંત્ર સૌથી ગતિશીલ અને જીવંત છે. એટલા માટે ભારત જ્યારે પણ કંઈ કહે છે, તો દુુનિયા તેના પર ધ્યાનથી સાંભળે છે. હકીકતમાં ઓમ બિરલા અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન બોસ્ટન પહોંચીને હાર્વર્ડ યુનિવર્સિટી અને મૈસાચુસેટ્સ ટેકનિકલ ઈંસ્ટીટ્યૂટ પહોંચ્યા હતા. અહીં તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.
Addressed members of Indian Diaspora in Boston. Shared India's successful journey in development in last 75 years & recent initiatives to make India a developed country by 2047. Today, World listens when India speaks. Other countries are looking up to India's development model. pic.twitter.com/dTnyf3KBCC
— Om Birla (@ombirlakota) August 27, 2022
બિરલાએ કહ્યું હતું કે, આપણુ લોકતંત્ર દેશની સૌથી મોટી તાકાત છે. તેણે ભારતના વિકાસને ગતિ આપી છે. ભારતીય લોકતંત્ર સૌથી ગતિશીલ અને જીવંત છે. ભારતનો અવાજ દુનિયાભરમાં ગુંજે છે. આજે ભારત જ્યારે કંઈ પણ કહે છે, તો દુનિયા ધ્યાનથી સાંભળે છે.
Mentioning that they are a strong link in the Indo-US relations, urged them to contribute and encourage investments to their motherland. Could see a spark in their eyes which speaks of their urge to engage in India’s journey of development. pic.twitter.com/YfndS2lghf
— Om Birla (@ombirlakota) August 27, 2022
લોકસભા સચિવાલય મુજબ બિરલાએ ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રવાસી ભારતીયો સાથે વાતચીત દરમિયાન દેશના વિકાસ પર વિસ્તારથી ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, પ્રવાસી ભારતીયો તેમના કામ નૈતિકતા અ ને સંસ્કૃતિના કારણે દુનિયાભરમાં બહુ સન્માન આપવામાં આવે છે. તેમણે ગ્રામિણ વિકાસ અને મહિલા સશક્તિકરણ જેવા મુદ્દા પર પણ વાત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir