બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / VTV વિશેષ / Why politics in the religious occasion of Ram Mandir? Repeating the mistake of rejecting the invitation, why did Congress escape?
Vishal Khamar
Last Updated: 08:30 PM, 10 January 2024
ભારતીય રાજકારણનીએ ઘટનાની જે મોટેભાગે અપેક્ષીત હતી. રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણનો કોંગ્રેસે સવિનય અસ્વીકાર કર્યો છે. ધર્મ એ વ્યક્તિગત વિષય છે. એટલે કોંગ્રેસને ભલે બીજા કોઈ સવાલ ન પૂછીએ પણએ સવાલ ચોક્કસ વ્યાજબી છે, કે ધાર્મિક અવસરમાં રાજકારણ કેમ ભેળવવામાં આવે છે. કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જવાનો ઈન્કાર કર્યો. તેને ભલે વ્યક્તિગત બાબત ગણીએ પરંતુ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમને તેઓ ભાજપ-સંઘનો કાર્યક્રમ શા માટે ગણાવી રહ્યા છે. ભગવાન રામ તો કરોડો ભારતવાસીઓના આરાધ્ય દેવ છે.
તો એમાં મારા-તમારા કરવાની જરૂર કેમ પડી. હિંદુ બહુલ દેશ છે અને એ દેશમાં જ્યાં ભગવાન રામનું જન્મસ્થાન છે એ જ સ્થળે વર્ષોથી રામલલા તાડપત્રીમાં હોયએ સ્થિતિ ખરેખર તો વર્ષો પહેલા નિવારી શકાતી હતી. કદાચએ સમયગાળાને ભૂલી જઈએ અને આગળ વધીએ તો પણ હવે કોંગ્રેસ માટે ખરેખરએ કહેવાનો સમય છે કે હા અમે ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો. તે અયોધ્યામાં જ ભગવાન રામનું મંદિર બનવું જોઈએ. સવાલો અનેક છે જેના જવાબ કોંગ્રેસે સત્વરે શોધવા પડશે નહીં તો તેનો જવાબ આવનારો સમય ચોક્કસ આપવાનો જ છે. ત્યારેએ પાયાના પ્રશ્નનની ચર્ચા કરીએ કે રામના નામે ફરી ફરીને રાજકારણ જ કેમ?
કોંગ્રેસનો તર્ક શું છે?
ધર્મ વ્યક્તિગત વિષય છે. ભાજપ-સંઘે અયોધ્યામાં મંદિરને રાજકીય વિષય બનાવ્યો છે. ચૂંટણીમાં લાભ મેળવવા અપૂર્ણ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવે છે. 2019 માં સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો તેને આવકારીએ છીએ. આ કાર્યક્રમ ભાજપ-સંઘનો છે.
ભાજપનો પલટવાર
જે રામને માનતા જ નથી એ ગમે તે બહાનું આપી શકે છે. અમે ચૂંટણીને ધ્યાને રાખીને મંદિર નિર્માણ કરતા નથી. કોંગ્રેસ દેશની રાજકીય, સાંસ્કૃતિક, સામાજિક વિભાવાથી દૂર થઈ ગઈ. કોંગ્રેસનો દરેક નિર્ણય ડાબેરી અને લઘુમતિઓને ખુશ કરવા માટે હોય છે. કોંગ્રેસે ભગવાન રામનાં અસ્તિત્વને જ નકારી દીધું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir