બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / 'We can run the whole country a little bit', find out which issue CJI Chandrachud got upset in the hearing
Priyakant
Last Updated: 04:56 PM, 11 October 2023
Supreme Court : સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, દેશમાં હજારો એવા કેસ હશે જેના પર ધ્યાન આપવાની જરૂર છે, પરંતુ સુપ્રીમ કોર્ટ દરેક બાબતમાં દખલ ન કરી શકે. દરેક કેસની સુનાવણી ન કરી શકે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેંચ કેરળમાં કેદમાં રાખવામાં આવેલા હાથીઓ સંબંધિત અરજી પર સુનાવણી કરી રહી હતી. હસ્તક્ષેપની અરજી જોઈને ચીફ જસ્ટિસ ખૂબ ગુસ્સે થઈ ગયા.
શું છે સમગ્ર મામલો ?
પોતાની નારાજગી વ્યક્ત કરતા CJI ચંદ્રચુડે કહ્યું કે, આવી અરજીઓ બિનજરૂરી રીતે સુપ્રીમ કોર્ટનો બોજ વધારે છે. આપણે સુપ્રીમ કોર્ટની ભૂમિકાને યોગ્ય રીતે સમજવાની જરૂર છે. CJIએ કહ્યું- આ મામલો સંપૂર્ણ રીતે સ્થાનિક છે અને હાઈકોર્ટના જજોને સ્થાનિક મુદ્દાઓની સારી સમજ છે. જો હાઈકોર્ટ કોઈ ભૂલ કરે તો અમે તેમાં હસ્તક્ષેપ કરી શકીએ. પરંતુ આ રીતે દેશ કેવી રીતે ચલાવીશું ?
ચીફ જસ્ટિસ આ દલીલ સાથે સહમત ન હતા
એક અહેવાલ મુજબ જ્યારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનાર વરિષ્ઠ વકીલ સીયુ સિંહે દલીલ કરી કે, આ સમગ્ર મામલામાં નિયમોની અવગણના કરવામાં આવી છે, ત્યારે CJIએ પૂછ્યું - તમે આ મામલાને કેરળ હાઈકોર્ટમાં કેમ નથી લઈ જતા ? આના પર એડવોકેટે જવાબ આપ્યો કે, આ મામલાને લગતી વધુ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. નોંધનીય છે કે, કેરળમાં 2018થી 2022 વચ્ચે 135 હાથીઓના મોત થયા છે. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ વકીલની દલીલ સાથે સહમત નથી. તેમણે કહ્યું કે હાઈકોર્ટમાં ઘણા વધુ વિદ્વાન જજો છે. સુપ્રીમ કોર્ટ દરેક મામલામાં દખલ ન કરી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir