બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Arohi
Last Updated: 02:02 PM, 26 September 2023
વાસ્તુ શાસ્ત્રમાં આજે અમે તમને જણાવીશું કે પાણીથી ભરેલા માટલાને કઈ દિશામાં રાખવું જોઈએ. ભલે શહેરોમાં આજકાલ પાણીથી ભરેલા માટલાના ઘડા ઓછા જોવા મળે છે પરંતુ ગામડામાં આજે પણ ઘરમાં કે કોઈ સાર્વજનિક સ્થળો પર તમને પાણીથી ભરેલા માટીના ઘડા જોવા મળશે. જેનું પાણી પીવામાં સારૂ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
હકીકતે યોગ્ય દિશામાં પાણીથી ભરેલું માટલુ રાખવું વાસ્તુની દ્રષ્ટિએ ખૂબ મહત્વ ધરાવે છે. આ તે દિશા સંબંધિત વાસ્તુને સુધારવામાં મદદ કરવાની સાથે ઘરમાં પોઝિટિવિટીને પણ વધારે છે.
માટલું રાખવાની સૌથી યોગ્ય દિશા
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર કે કાર્યાલયમાં માટીના ઘડા, માટલાને રાખવાની સૌથી યોગ્ય દિશા- ઉત્તર દિશા છે. વાસ્તુ અનુસાર પંચ તત્વો- અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી અને આકાશમાંથી ઉત્તર દિશાનો સંબંધ જળ તત્વ સાથે છે. એવામાં ઉત્તર દિશામાં જળ સંબંધી વસ્તુઓ મુકવી શુભ માનવામાં આવે છે. માટે માટલુ મુકવા માટે ઉત્તર દિશા સૌથી શ્રેષ્ઠ છે.
થાય છે શુભ ફળની પ્રાપ્તિ
ઉત્તર દિશામાં માટલું રાખવાથી તમને ઉત્તર દિશા સાથે સંબંધિત શુભ ફળોની પ્રાપ્ત થશે. તેનાથી તમારા ઉપર વરૂણ દેવનો આશીર્વાદ બની રહેશે. સાથે જ તમને કોઈ પ્રકારનો ભય નહીં રહે. ઉત્તર દુશામાં જળ સંબંધી વસ્તુઓ રાખવાથી આપણા શરીરમાં સૌથી વધારે લાભ આપણા કોનોને મળે છે. તેનાથી આપણી સાંભળવાની શક્તિ મજબૂત રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir