બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / Uttarkashi Tunnel Collapse Update: rescue operation under process from last 10 days
Vaidehi
Last Updated: 05:55 PM, 21 November 2023
સિલક્યારા સુરંગમાં છેલ્લા 10 દિવસથી ફસાયેલા મજૂરો સુરક્ષિત છે. મંગળવારે એંડોસ્કોપિક ફ્લેક્સી કેમેરાની મદદથી પહેલીવાર મજૂરોને જોવામાં આવ્યું. તમામ મજૂરો સુરક્ષિત છે અને ટૂંક સમયમાં બહાર નિકળવાની આશા લગાડીને બેઠાં છે. મજૂરો સાથે અધિકારીઓએ વાત કરી હતી. આજે રેસ્ક્યૂ ટીમને મોટી સફળતા મળી છે. ટનલમાં ફસાયેલા મજૂરોને પાઈપ મારફતે ખાવાનું પહોંચાડવામાં આવે છે. આ સાથે જ પહેલીવખત કેમેરાની મદદથી વાતચીત કરવામાં આવી છે.
#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Rescue team officials establish audio-visual contact with the workers trapped in the tunnel for the first time, through the pipeline and endoscopic flexi camera.
— ANI (@ANI) November 21, 2023
(Video Source: District Information Officer) pic.twitter.com/JKtAtHQtN4
શ્રમિકનાં પરિવારજનોએ પાઈપ મારફતે કરી વાત
ટનલમાં ફસાયેલા શ્રમિકનાં પરિવારનાં સદસ્યોએ સુરંગની અંદર નાખવામાં આવેલી પાઈપલાઈન મારફતે તેમની સાથે વાતચીત કરી. શ્રમિક સુરક્ષિત છે એવું જાણીને પરિવારજનોએ રાહતનાં શ્વાસ લીધાં. ટનલમાં ફસાયેલા એક મજૂરે કહ્યું, 'હું બરાબર છું માં..'
મજૂરો સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે- LT જનરલ સૈયદ અતા હસનૈન
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી LT જનરલ સૈયદ અતા હસનૈને કહ્યું કે સુરંગની અંદર પૂરતું પાણી, ઓક્સિજન અને પ્રકાશ છે. ફસાયેલા શ્રમિકોનાં કેટલાક પરિવારને ત્યાં પહોંચાડવામાં આવ્યું છે. જે રાજ્યોમાંથી શ્રમિક આવ્યાં છે ત્યાંનાં પ્રશાસન સાથે સંપર્ક કરવામાં આવ્યો છે. શ્રમિકોનો પરિવાર ત્યાં લગાડવામાં આવેલા 4 ઈંચનાં પાઈપથી વાતચીત કરી રહ્યાં છે.
ટીવી ચેનલોને સલાહ
માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટીવી ચેનલોને સલાહ આપી છે કે તેઓ ઉત્તરકાશી સુરંગનાં મામલાને સનસનીખેજ ન બનાવો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir