બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / મનોરંજન / બોલિવૂડ / tunisha sharma suicied case accused sheezan khan sister falaq naaz post on instagram
Premal
Last Updated: 08:22 PM, 31 December 2022
શીજાનની બહેન ફલક નાજ બની રણચંડી
તુનિષા શર્મા સુસાઈડ કેસમાં મુખ્ય આરોપી શીજાન ખાનને કોર્ટે બે અઠવાડિયા માટે જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલ્યો છે. આ દરમ્યાન શીજાનની બહેન ફલક નાજે સોશિયલ મીડિયામાં એક લાંબી પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું કે અમારા મૌનને અમારી નબળાઈ સમજી લેવામાં આવી છે. કદાચ તેને ઘોર કળીયુગ કહેવામાં આવે છે.
'અમારા મૌનને અમારી નબળાઈ સમજી લેવાઈ છે?'
ફલક નાજે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા લખ્યું, આ જોઈને દિલ તુટી જાય છે કે કેવીરીતે તમારા મૌનને તમારી નબળાઈ સમજી લેવામાં આવે છે. તેથી કદાચ તેને ઘોર કળીયુગ કહે છે. ક્યા ગયુ અમુક મીડિયા પોર્ટલ્સનુ રિસર્ચ? જનતાનુ કોમન સેન્સ કયા છે? શીજાનને નીચા બતાવનારા બધા લોકો પોતાની જાતને પૂછે કે શું તમે સ્થિતિના આધારે વાત કરી રહ્યાં છો અથવા તમે ધર્મ માટે નફરતના કારણે વાત કરી રહ્યાં છો? કે પછી તમે પહેલાની ઘટનાઓથી પ્રભાવિત થઇને વાત કરી રહ્યાં છો?
'જાગી જાઓ તમે લોકો. મીડિયાના એક વર્ગનુ જર્નાલિજ્મ કરવાનુ સ્તર એટલું નીચે ઉતરી ગયુ છે કે આ માત્ર ટીઆરપીના આધારે કામ કરે છે અને તમે તેના ગ્રાહક છો. તથ્ય વગર સમાચાર ચલાવવા માટે પત્રકાર પણ એટલા જ જવાબદાર છે. મૂર્ખ ના બનશો.'
શીજાનને બદનામ કરી રહ્યાં છે લોકો
ફલક નાજે વધુમાં લખ્યું, 'અમે પણ નોટીસ કરીએ છીએ. અમે જનતાની સાથે-સાથે મીડિયા પોર્ટલ્સ માટે પણ ખૂબ આભારી છીએ, જે ખોટા માધ્યમથી બધી બાબતોને જોવે છે. અમને તમારા જેવા વધુ લોકોની જરૂર છે, પરંતુ આ જોવુ વધુ પરેશાન કરનારું છે કે આવા લોકો સતત શીજાનને બદનામ કરી રહ્યાં છે. આ મામલે કહાનીઓને નવો ઓપ આપીને ધર્મ સુધી સાંકળી લેવામાં આવ્યો છે. આ સ્થિતિએ હકીકતમાં એવો ખુલાસો કર્યો છે કે કેટલાંક લોકો કોઈને બદનામ કરવા કેટલી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી શકે છે. ભગવાન તુનિષાને આશીર્વાદ આપે અને આશા છે કે તે હવે સારી જગ્યાએ છે.'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir