બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / This dry fruit is a panacea for diseases like cancer
Pooja Khunti
Last Updated: 02:09 PM, 21 February 2024
મગફળીના બીજને ગરીબોનું બદામ કહેવામાં આવે છે. મગફળીમાં વિટામિન અને એન્ટીઓક્સિડેન્ટ હોય છે. તેના સેવનથી કેન્સર જેવી બીમારીથી છુટકારો મળી શકે છે. મગફળીમાં કેલ્શિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને વિટામિન B હોય છે. મગફળીના સેવનથી અન્ય કેટલીક બીમારીઓથી પણ છુટકારો મળે છે.
કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા મગફળીનું સેવન કરવું
જો મગફળીનું સેવન કરવામાં આવે તો તે ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી સારા કોલેસ્ટ્રોલને વધારે છે. કારણકે તેમાં મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે. તમે વજન ઘટાડવા માટે પણ મગફળીનું સેવન કરી શકો છો. મગફળીમાં હાજર ફાયબર શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. જેના કારણે ત્વચા સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
ફેફસાના કેન્સરને દૂર કરે છે
મગફળીમાં સારા પ્રમાણમાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે. જે ફેફસાના કેન્સરને દૂર કરવામાં મદદરૂપ થાય છે. જો નિયમિત રીતે મગફળીનું સેવન કરવામાં આવે તો બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીઓથી છુટકારો મળે છે. મગફળીમાં હાજર કેલ્શિયમ અને પ્રોટીન કુપોષણને દૂર કરવાનું કામ કરે છે.
વાંચવા જેવું: વજન ઘટાડવું હોય તો રાત્રે સૂતાં પહેલા પાણીમાં મિલાવીને પી જાઓ 3 ચીજ, ફટાફટ ઘટી જશે ચરબી, ફાંદ જશે અંદર
દરરોજ આ રીતે મગફળીનું સેવન કરવું જોઈએ
તમારે દરરોજ એક મુઠ્ઠી મગફળીનું સેવન કરવું જોઈએ. તમે મગફળીને પલાળીને ખાય શકો છો અને તમે તેને કાચી પણ ખાય શકો છો. મગફળીના બીજની ચીકી બનાવીને પણ તેનું સેવન કરવામાં આવે છે. તમે મગફળીના બીજને નમકીન બનાવીને પણ ખાય શકો છો. કેટલાક લોકો પીનટ બટરનું પણ સેવન કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir