બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Premal
Last Updated: 07:41 PM, 28 July 2022
રત્ન ધારણ કરવાથી વધે છે સુખ-સમૃદ્ધી
જ્યોતિષ અને રત્ન શાસ્ત્રમાં દરેક રત્નને કોઈના કોઈ ગ્રહ સાથે જોડવામાં આવ્યો છે. જો કોઈની રાશિમાં જો ગ્રહની સ્થિતિ નબળી હોય છે તો એવા જાતકોને એ મુજબ રત્ન ધારણ કરવા માટે કહેવામાં આવે છે.
મન પર પડે છે પ્રભાવ
મોતી દેખાવે ગોળ હોય છે. જો કે, મોટાભાગના મોતી સફેદ રંગના હોય છે, પરંતુ અમુક જગ્યાએ તે હળવા ગુલાબી રંગમાં પણ દેખાય છે. મોતીનો સંબંધ ચંદ્ર સાથે માનવામાં આવે છે. એવામાં ચંદ્રની જેમ મોતીનો પ્રભાવ મન પર પડે છે.
આ રાશિના જાતકોને થાય છે ફાયદો
જ્યોતિષ અને રત્ન શાસ્ત્ર મુજબ, મેષ, કર્ક, વૃશ્વિક અને મીન રાશિના જાતકો માટે મોતી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેની કુંડળીમાં ચંદ્ર નબળો હોય છે, એવા જાતકો પણ મોતી પહેરી શકે છે. જો કે, કોઈની કુંડળીમાં ચંદ્ર નીચનો છે તો મોતી ધારણ ના કરવો જોઈએ.
આર્થિક સ્થિતિ થશે મજબૂત
મોતી પહેરવાથી માં લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. મોતી પહેરવાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. લોકોને સમસ્યામાંથી છૂટકારો મળે છે. મોતી શાંતિનો કારક હોય છે. એવામાં જે લોકોને ગુસ્સો વધારે આવે છે, તેમને મન શાંત કરવા માટે મોતી ધારણ કરવુ જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir