બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / The rule of lost SIM and new SIM card has been changed
Kishor
Last Updated: 03:56 PM, 2 September 2023
ડિજિટલના આ જમાનામાં સાયબર ગઠિયાઓ સક્રિય બન્યા છે અને દિવસેને દિવસે છેતરપિંડીને અંજામ આપતા હોવાથી સાયબર ફ્રોડના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે ઉછાળો આવી રહ્યો છે. બીજી બાજુ છેતરપિંડી માટે આરોપીઓ દ્વારા નકલી સિમ કાર્ડનો ઉપયોગ કરાતો હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત ઘણા કિસ્સામાં છેતરપિંડી આચરનારા આરોપીઓએ અમુક લોકોના સિમ પણ સ્વેપ કર્યા હોવાનું પણ બહાર આવ્યું છે.
KYC પ્રક્રિયાને અનુસરવી પડશે
આ કૃત્ય માટે સાયબર ફ્રોડો માત્ર વિગતોના આધાર પર તમારા સિમ કાર્ડ સુધી પહોંચી જાય છે અને તેઓ તમારા બેંકિંગ મેસેજની પણ માહિતી મેળવી લેતા હોય છે. કૌભાંડીઓ લોકોના બેંક ખાતા સરળતાથી રકમ ઉસેડી ખાલી કરી રહ્યા છે. જેને લઈને હવે મોદી સરકાર દ્વારા ખોવાયેલા સિમ અને નવા સિમના નિયમમાં બદલાવ કરાયો છે. અગાઉથી અમલમાં રહેલા નિયમોને બદલી હવે યુઝર્સ સિમ સ્વેપિંગ માટે E-KYC અથવા ડિજિટલ KYC પ્રક્રિયાને અનુસરવી પડશે. તેવું નક્કી કરાયું છે.
એટલું જ નહીં તમારું સીમકાર્ડ ડેમોગ્રાફિક ડિટેલ્સ એટલે કે એડ્રેસને બાદ કરી તથા ફોટોગ્રાફ્સ સહિતની વસ્તુ મેચ થયા બાદ જ એક્ટિવેટ કરવામાં આવશે. બીજી બાજુ લાયસન્સના સિમ સ્વેપિંગ સમયે યુઝરને તમામ ડેટા સ્ટોર કરવાનો રહેશે. નવા સિમ કાર્ડ શરૂ થયા બાદ 24 કલાક પછી તે નંબર પર SMS સુવિધા ચાલુ થશે.
પોઈન્ટ ઓફ સેલનું વેરિફિકેશન ફરજિયાત
સરકારના આ પગલાને પરિણામે સાયબર ફ્રોડ પર રોક લગાવવામાં અસરકારક સફળતા મળી શકે છે. તેવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં આરોપીઓ દ્વારા ખોટી રીતે લોકોના સીમનો એક્સેસ મેળવી લેવામાં આવ્યો હોય! આ સિવાય સરકારે નવા સિમ માટેના નિયમો પણ બદલી નાખ્યા છે. જેની ગ્રાહકની સાથે વેચાણકરતા પર પણ અસર જોવા મળશે. નવા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. નવા નિયમ અનુસાર પોઈન્ટ ઓફ સેલનું વેરિફિકેશન ફરજિયાત કરાયું છે. જેની જવાબદારી ટેલિકોમ કંપનીઓને સોંપાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir