બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અમદાવાદ / Teachers in the state staged a silent sit-in protest against the government for their outstanding demands
Vishal Khamar
Last Updated: 06:07 PM, 12 August 2023
શનિવારે ખુણે ખુણે ગ્રાન્ટેડ શાળાઓને બચાવવા શિક્ષકો સરકાર સામે ધરણા પર ઉતર્યા છે. શિક્ષકોની ઘટ, કાયમી શિક્ષકોની અછત અને પડતર માગોને લઇને ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો રાજ્યભરમાં વિરોધ નોંધાવી રહ્યા છે. રાજકોટમાં પણ ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓ બહુમાળી ભવન ચોક ખાતે ધરણા પર ઉતર્યા. શિક્ષકોએ કાયમી શિક્ષકની માગ સાથે જુની પેન્શન સ્કિમ લાગુ કરવાની માગ કરી.
સરકારે માંગણીઓ સ્વીકારવાની હા પાડી હતીઃ સમિતિ
તો બીજી બાજુ આણંદમાં પણ જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિએ ધરણાનો કાર્યક્રમ યોજ્યો. વિધાનસભા ચૂંટણી પહેલા સરકારે શિક્ષકોને કરેલા વાયદાઓ પુરા કરવાની માગ કરવામાં આવી. સમિતિએ આરોપ લગાવ્યો કે સરકારે માગણીઓ સ્વીકારવાની હા પાડી પણ તેની અમલવારી કરવામાં નથી આવી તો રાજકોટના જેતપુરમાં પણ સરકારી શાળાના કર્મચારીઓએ મૌન ધરણા યોજ્યા. શિક્ષકોએ મૌન ધરણા સાથે મામલતદાર કચેરી ખાતે આવેદન આપી કાયમી કર્મચારીઓ પુરા પાડવાની માગ કરી. રાજ્યસભરથી શિક્ષકો દ્વારા સરકાર પર ગ્રાન્ટેડ શાળાઓ ખતમ કરવાના આરોપ લાગી રહ્યા છે. ત્યારે ગ્રાન્ટેડ શાળામાં કાયમી શિક્ષકોની ભરતી કરી શૈક્ષણિક માળખાને મજબૂત કરવાની માંગ ઉઠી.
વિધાનસભાની ચૂંટણી પહેલા કેટલાક પ્રશ્નો સરકારે સ્વીકાર્યા હતાઃ કેતન પટેલ
આ બાબતે આણંદ જીલ્લા શૈક્ષણિક સંઘ પ્રવક્તા કેતન પટેલે જણાવ્યું હતું કે, સરકાર સામે અમારી વિવિધ શૈક્ષણિક સંગઠનોની માંગણી હતી. એ માંગણીનાં કેટલાક પ્રશ્નો સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા સ્વીકાર્યા હતા. પણ સ્વીકાર્યા બાદ એનો અમલ કર્યો નથી. જેનાં કારણે બાળકોને શિક્ષણ આપવામાં ખૂબ જ તકલીફ પડે છે. સરકારની અપેક્ષાઓ સામે સરકારે જે પૂર્ણ કરવાની છે તે તકલીફો પૂર્ણ કરી નથી. જેથી આજે અમે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિનાં નેતા હેઠળઆણંદ જીલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિનાં પેટલાદ તાલુકાનાં શિક્ષકો, આચાર્યો, કલાર્કો તેમજ સંચાલકોનાં હોદ્દેદારો દ્વારા મૌન ધરણા કાર્યક્રમ આજે રાખેલો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir