બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Manisha Jogi
Last Updated: 10:27 AM, 18 June 2023
સૂર્યદેવને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે, સૂર્યના ગોચરની તમામ રાશિના જાતકો પર અસર થાય છે. સૂર્ય વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે, જેની તમામ રાશિના જાતકો પર અસર થશે. સૂર્ય 17 જુલાઈ સુધી મિથુન રાશિમાં એક મહિના સુધી રહેશે, જેની તમામ રાશિના જાતકો પર અસર થશે. સૂર્યનું આ ગોચર કઈ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
આ રાશિના જાતકોને ફળી જશે સૂર્યનું ગોચર
સિંહ-
સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ શુભ સાબિત થશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે અથવા નોકરીમાં પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે, તેમને સારા સમાચાર મળી શકે છે. આર્થિક રૂપે આ સમયગાળો શુભ રહેશે અને જીવનસાથીનો ભરપૂર સાથ મળશે.
ધન-
વૈવાહિક જીવન સુખમયી રીતે પસાર થશે. જે પણ કામ અટકેલા છે, તે પૂર્ણ થઈ શકે છે. નવો બિઝનેસ શરૂ કરવા માટે હાલનો સમય ખૂબ જ શુભ છે. પરિવારજનોનો સાથ મળશે અને આવકમાં વૃદ્ધિ થવાનો યોગ બની શકે છે.
મેષ-
મેષ રાશિના જાતકોને ભાગ્ય સાથ આપશે. નોકરિયાત વ્યક્તિઓને લાભ થઈ શકે છે. પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો, તો શુભ યોગ બની શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકો માટે શુભ સમય હોઈ શકે છે. માન સમ્માનમાં વૃદ્ધિ થવાની સાથે મિત્રો અને પરિવારજનોનો સાથ મળશે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir