બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Simultaneously 30 students in the throes of typhoid
Ronak
Last Updated: 12:14 PM, 11 August 2021
કોરોનાની બીજી લહેર હજું તો માંડ શાંત પડી ત્યા હિંમતનગરમાં હવે મચ્છરજન્ય રોગચાળાએ માજા મુકી છે. અહીયા આવેલ મેડિકલ કોલેજમાંજ 30 જેટલા વિદ્યાર્થીઓ ટાઈફોઈડની ઝપેટમાં આવી ગયા છે. જેના કારણે હોસ્પિટલ તંત્ર પણ દોડતું થઈ ગયું છે.
વિદ્યાર્થીઓને પેટમાં દુખાવો
કોલેજના વિદ્યાર્થીઓને એક સાથે પેટમાં દુખાવાની સમસ્યા થવાને કારણે દરેકના ટાઈફોઈડના ટેસ્ટ કરવામાં આવ્યા. સિવિલ સંકુલમાં ગટરની અને પાણીની લાઈન એક થઈ જવાને કારણે આ રોગચાળો ફાટી નિકળ્યો તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જોક સિવિલ પ્રશાસન આ વાતને નકારી રહ્યું છે.તો બીજી તરફ એક પછી એક વિદ્યાર્થીઓ બિમાર થઈ રહ્યા છે.
10 વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી
વિદ્યાર્થીઓ દ્વારા એવી જાણકારી આપવામાં આવી કે કેટલાક દિવસથી આર.ઓ બંધ છે. જેથી ગટરનું પાણી અને પવીના પાણીની લાઈન મિક્સ થઈ ગઈ જેના કારણે આ સમસ્યા સર્જાઈ છે. કુલ 30 જેટલા વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવ્યા હતા. જોકે હવે તે પૈકી 10 વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. જ્યારે 20 વિદ્યાર્થીઓ હજું સારવાર હેઠળ છે.
30 વિદ્યાર્થીઓની હાલત લથડી
હોસ્ટેલમાં કુલ 800 વિદ્યાર્થીઓ રહે છે. જે પૈકી 30 વિદ્યાર્થીઓની હાલત લથડી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું કે બિન ઓરોગ્યપ્રદ ખોરાક કે પછી પાણી પિવાને કારણે રોગચાળો ફેલાયો છે. આવા કેસમાં 10 દિવસ પછી ટાઈફોઈડની અસર દેખાતી હોય છે.
20 વિદ્યાર્થીઓ સારવાર હેઠળ
ઉલ્લેખનીય છે કે સમગ્ર મુદ્દે હાલમાં 10 જેટલા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. જ્યારે 20 વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે. જેમની હાલત સ્થિર છે. જેથી થોડાક દિવસોમાં તેમને પણ રજા આપી દેવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh