બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / sharad pawar ajit pawar meeting eknath shinde maharashtra
Arohi
Last Updated: 03:03 PM, 15 July 2023
શિંદે સરકારમાં નાણામંત્રી બનતા જ અજીત પવારે અચાનક એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી છે. શરદ પવાર સાથે તેમના નિવાસ પર જ આ મુલાકાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના રાજકારણમાં જે પ્રકારનો રાજકીય ખેલ થયો છે. તેના બાદ આ મુલાકાતની ચર્ચાઓ બજારને ગરમ કરી રહી છે. આમ તો હવે આ મીટિંગનું અસલ કારણ પણ સામે આવી ગયું છે.
શરદ પવારને મળવા શા માટે ગયા હતા અજીત?
હકીકતે શરદ પવારની પત્ની પ્રતિભા પવારનું શુક્રવારે બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં હાથનું ઓપરેશન થયું. આ ઓપરેશન બાદ તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોતાની કાકીની ખબર લેવા માટે જ અજીત ત્યાં ગયા છે.
ત્યાં તેમની શરદ પવાર સાથે વાતચીત પણ થઈ હોઈ શકે છે. એટલે કે રાજનૈતિક ગલીઓમાં જરૂર મુલાકાતને રાજકીય રીતે જોવામાં આવી રહી છે. પરંતુ અજીત ગ્રુપ તેને ફક્ત એક શિષ્ટાચાર ભેટ સુધી સીમિત રાખવા માંગે છે.
અજીતના નાણામંત્રી બનતા જ શિંદે ગ્રુપ પરેશાન
જાણકારી માટે જણાવી દઈએ કે શુક્રવારે શિંદે સરકારમાં અજીત પવારને નાણામંત્રાલય સોંપવામાં આવ્યું. તે એ મંત્રાલય છે જેના પર નજર શિંદે ગ્રુપના ધારાસભ્યોની પણ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવથી ઘણા શિવસૌનિકોનો સંબંધ પણ આ કારણે તૂટ્યો હતો કારણ કે મહા વિકાસ અધાડી સરકારમાં અજીત નાણામંત્રી રહેતા યોગ્ય રીતે ફંડ ન હતા મળ્યા ઘણા વિકાસ કાર્યો રોકાઈ ગયા હતા.
તેમણે તર્કોના આધાર પર માંગ કરી હતી કે શિંદે સરકારમાં અજીતને નાણામંત્રાલયન આપવામાં આવે. પરંતુ હવે તેને રાજકીય પ્રેશર કહેવામાં આવે કે બીજુ કંઈક શિંદે ગ્રુપના ધારાસભ્યોની માંગને નથી માનવામાં આવી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir