બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
Bijal Vyas
Last Updated: 02:04 PM, 14 June 2023
જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાય અને કર્મફળદાતા માનવામાં આવે છે. તે લોકોને તેમના દ્વારા કરવામાં આવેલા કર્મો આધારે શુભ અને અશુભ ફળ પ્રદાન કરે છે.
શનિ દરેક ગ્રહમાં સૌથી ધીમી ગતિએ ચાલનારો ગ્રહ છે આ કારણથી જાતકોના જીવન પર તેનો શુભ-અશુભ પ્રભાવ વધારે દિવસ સુધી રહે છે.
શનિ વાયુ તત્વને સૌથી પ્રમુખ ગ્રહ માનવામાં આવે છે. શનિ મકર અને કુંભ એમ બે રાશિઓનો સ્વામી છે, મકર પૃથ્વી તત્વની અને કુંભ વાયુ તત્વની રાશિ છે.
મકર રાશિ માટે શનિ ઘન અને સંપન્નતા આપે છે. ત્યાં કુંભ રાશિ માટે શનિ જ્ઞાન અને આધ્યાત્મ આપે છે. શનિ કુંભ રાશિની વધારે નજીક માનવામાં આવે છે. આવો જાણીએ જ્યોતિષ અનુસાર, શનિની સૌથી શક્તિશાળી રાશિ કઇ છે.
1. મકર રાશિ
મકર રાશિ પૃથ્વી તત્વના રાશિ છે અને આ રાશિનો સ્વામી શનિ છે. આ રાશિ પર શનિ અને બુધ બંને પર પ્રભાવ હોય છે. મકર રાશિવાળાનો બુધ બુદ્ધિમાન બનાવી દે છે. આ રાશિના લોકો ચાલાક, હોશિયાર અને ધનવાન હોય છે.
આ રાશિ કરિયર અને રોજગારને સીધો પ્રભાવિત કરે છે, તે સાથે આ રાશિની નબળાઇ તેનો અહંકાર છે. મકર રાશિના લોકોએ પન્ના ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે, તે સાથે સૂર્યદેવની ઉપાસના પણ કરવી જોઇએ.
2. કુંભ રાશિ
કુંભ રાશિના સ્વામી શનિદેવ જ છે. અને શનિને આ રાશિ ખૂબ જ પ્રિય છે. તેનુ જીવન શનિ પર નિર્ભર રહે છે. કુંભ રાશિના લોકોમાં આધ્યાત્મ, અંતર્જ્ઞાન અને કલાના ગુણ હોય છે. આ લોકો સમાજના એક મોટા વર્ગને સીધો પ્રભાવિત કરે છે.
આ જાતકોએ નિયમિત રીતે ભગવાન શિવની ઉપાસના કરવી જોઇએ. તે સાથે જ ખોટી આદતોથી દૂર રહેવુ જોઇએ.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir