બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / seema sajdeh says she doesnt care for anyone talking about her divorce with sohel khan

મનોરંજન / મને કોઈની ચિંતા નથી : સોહેલ ખાન સાથે લગ્નના 24 વર્ષ બાદ ડિવોર્સ પર બોલી Seema Sajdeh

Khevna

Last Updated: 05:01 PM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોહેલ ખાન સાથે પોતાના દીવોર્સની વાત કરતા સીમા સજદેહ કહે છે કે તેને હવે કોઈની ચિંતા નથી. જાણો વિગતવાર

  • સોહેલ ખાન અને સીમા સજદેહ ડિવોર્સ લેવા જઈ રહ્યા છે
  • તેમનાં લગ્નને 24 વર્ષ થયા છે 
  • સીમાએ કહ્યું કે તેને કોઈની ચિંતા નથી

સોહેલ ખાન અને સીમા સજદેહ ડિવોર્સ લેવા જઈ રહ્યા છે

બોલીવુડનાં જાણીતા કપલ અરબાઝ ખાન અને માઈલ્કા અરોરા બાદ હવે સોહેલ ખાન અને સીમા સજદેહનાં ડિવોર્સની ચર્ચાઓ ચાલી રહી છે. વર્ષની શરૂઆતમાં સોહેલ અને સીમાએ દીવોર્સની અરજી આપી દીધી હતી. 1998માં બંનેએ લગ્ન કર્યા હતા. હવે લગ્નના 24 વર્ષ બાદ બંને અલગ થવા માંગે છે. હાલમાં જ એક ઇન્ટર્વ્યૂમાં સીમા સજદેહે સોહેલ સાથે ડિવોર્સનું કારણ જણાવ્યું છે. 

સોહેલથી શા માટે અલગ થઇ રહી છે સીમા?
કોઈપણ વ્યક્તિ માટે લગ્ન તોડવા કેટલું મુશ્કેલ હોતું હશે, આ વાતનો અંદાજો લગાવવો અઘરો છે. સીસી વાત છે કે સોહેલ અને સીમા માટે પણ ઘણું અઘરું રહ્યું હશે. ઘણા સમયથી સોહેલ અને સીમાનાં ડિવોર્સ પર વાત ચાલી રહી છે. પણ કપલે આ વાત કરી નહોતી. હવે સીમાએ એક ઇન્ટર્વ્યૂમાં આ વિશે ખૂલીને વાત કરી છે. 

સોહેલ સાથે ડિવોર્સ પર સીમા કહે છે કે જો મારે આ વાતને લઈને વિચારોમાં ડૂબવું હોત, તો હું એ કરી લેત. આ ખૂબ જ ડાર્ક જગ્યા છે, જેમાં તમે આરામથી ખોવાઈ જાઓ છો. પણ મેં બીજી તરફ જવું બરાબર સમજ્યું. આ જ વસ્તુ મને જીવનમાં આગળ વધારે છે. 

કોઈની ચિંતા નથી - સીમા 
પોતાની લાઈફ પર આગળ વાત કરતા સીમા કહે છે કે પોતાના બાળકો, ફેમિલી મેમ્બર્સ, ભાઈ અને બહેન કોઈપણ તમને આમ નહીં જોઈ શકે. બહેન કે દીકરીને આ પ્રકારે નાં જોઈ શકે. એટલા માટે તમે સતત તે વ્યક્તિ માટે પરેશાન રહો છો. આ જ કારણ છે કે મેં જીવનને પોઝીટીવ દ્રષ્ટિકોણથી જોવાનું શરુ કરાયું છે. મેં પોતાની આસપાસથી નેગેટીવીટી હટાવી દીધી છે. 

સીમાનું કહેવું છે કે હવે હું લાઈફ એ જગ્યા પર પહોંચી ગઈ છું, જ્યાં મને કોઈપાન વસ્તુની ચિંતા નથી. લોકોને ખબર છે કે સીમા કોણ છે. તેનો પરિવાર કોણ છે. મારા પેરેન્ટ્સ, બાળકો, ભાઈ બહેન અને આસપાસ હાજર લોકો જાને છે કે તે કોણ છે. સીમા કહે છે કે હું ખુદની સાથે સાચી રહેવાની છું. મારી પાસે ઝીરો ફિલ્ટર છે. 
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ