બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Priyakant
Last Updated: 09:01 AM, 12 May 2023
વડોદરાની MS યુનિ.માં નોકરી અપાવવાના બહાને કરોડોની છેતરપિંડીની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, નોકરીરી વાંચ્છુકો પાસેથી ભેજાબાજોએ 1.67 કરોડ પડાવી લીધા હતા. જેને લઈ ત્રણ ઇસમો સામે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વિગતો મુજબ આ ઇસમોએ MS યુનિ.ના નામે લેટર પેડ ઉપર ખોટા ઓર્ડરો લોકોને આપ્યા હતા.
સંસ્કારી નગરી વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ કેટલાક ઇસમોએ નોકરીરી વાંચ્છુકો વ્યક્તિઓ પાસેથી છેતરપિંડી કરી 1.67 કરોડ પડાવી લીધા હતા. ઇસમોએ MS યુનિ.ના નામે લેટર પેડ પર ખોટા જોઈનિંગ લેટર બનાવી નોકરી વાંચ્છુકોને આપ્યા હતા. જેને લઈ અમદાવાદના કિંજલબેન પટેલે સયાજીગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, હજી સુધી MS યુનિવર્સિટી દ્વારા આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધાવવામાં આવી. જોકે અમદાવાદના કિંજલબેન પટેલે આરોપી શૈલેષ સોલંકી, રાહુલ પટેલ, મનીષ કટારા સામે સયાજીગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઈ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ