બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / religion friday upay please goddess lakshmi on friday shortage of money will go
Arohi
Last Updated: 04:07 PM, 24 November 2023
હિંદૂ ધર્મમાં શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ધનના દેવી માતા લક્ષ્મીની પૂજા કરવાથી સુખ-સુવિધાઓની પ્રાપ્તિ થાય છે. એવામાં આજે શુક્રવાર છે. તો આજના દિવસે અમુક ઉપાય કરવાથી ખૂબ જ લાભ પ્રાપ્ત થઈ શકે છે.
શુક્રવારના ઉપાય
આ મંત્રનો કરો જાપ
સાધક સ્નાન કરીને શુક્રવારની રાત્રે ગુલાબી રંગના કપડા ધારણ કરે. ત્યાર બાદ માતા લક્ષ્મીની પૂજા કરે અને પથી કમલના ફૂલની માળાથી આ મંત્ર 'ऐं ह्रीं श्रीं अष्टलक्ष्मीयै ह्रीं सिद्धये मम गृहे आगच्छागच्छ नम: स्वाहा'નો જાપ કરો. સાથે જ શ્રી સૂક્તનો પાઠ કરો. આમ કરવાથી ધનના દેવીની કૃપા તમારા પર સદા બની રહે છે.
ઘીનો દિવો કરો
શુક્રવારની મધ્યરાત્રીએ માતા લક્ષ્મીના સામે ઘીનો દીવો કરો. ત્યાર બાદ એક આસન પર બેસીને કનકધારા સ્ત્રોતનો પાઠ કરો. તેના ઉપરાંત માતાને મખાનાની ખીરનો ભોગ લગાવો. આ ઉપાય સતત 11 શુક્રવાર કરો આમ કરવાથી તમારા ઘરે ક્યારેય પૈસાની કમી નહીં થાય.
શુક્રવારના દિવસે માતા લક્ષ્મીના કોઈ મંદિર જાએ. મંદિરમાં જઈને તેમને ગુલાબના ફૂલોની માળા અર્પિત કરો. સાથે જ દક્ષિણાવર્તી શંખથી માતા લક્ષ્મીનો અભિષેક કરો. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
મંદિરમાં કરો દિવો
શુક્રવારના દિવસે માતા લક્ષ્મીના કોઈ મંદિર જાઓ. મંદિરમાં જઈને તેમને ગુલાબના ફૂલોની માળા અર્પિત કરો. સાથે જ દક્ષિણાવર્તી શંખથી માતા લક્ષીનો અભિષેક કરો. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
શ્રી યંત્રની સ્થાપના
શુક્રવારની રાત્રે ઘરના મંદિરમાં શ્રી યંત્રની સ્થાપના કરો. તેના બાદ વિધિ અનુસાર માતા લક્ષ્મીની પૂજા કરો. સાથે જ કમળ ગટ્ટાની માળાથી માતાના આ મંત્ર 'ऊँ ह्रीं श्री क्रीं क्लीं श्री लक्ष्मी मम गृहे धन पूरये, धन पूरये, चिंताएं दूरये-दूरये स्वाहा:' નો જાપ કરો. આ ઉપાયને કરવાથી માતા લક્ષ્મી સદા તમારા ઘર પર બિરાજમાન રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir