બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / religion friday upay please goddess lakshmi on friday shortage of money will go

જ્યોતિષ શાસ્ત્ર / શું તિજોરીમાં રૂપિયો નથી ટકતો? તો દર શુક્રવારે અપનાવો આ એક ઉપાય, ઘરે થઇ જશે ધનના ઢગલાં

Arohi

Last Updated: 04:07 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Friday Remedies: શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે જો માતા લક્ષ્મીની પૂજા સાચ્ચા મનથી કરવામાં આવે તો ભૌતિક સુખ-સુવિધાઓની પ્રાપ્તિ થાય છે.

  • શુક્રવારના દિવસે કરો આ ઉપાય 
  • માતા લક્ષ્મીની પૂજાથી થશે ફાયદો 
  • ભૌતિક સુખ-સુવિધાઓની થશે પ્રાપ્તિ 

હિંદૂ ધર્મમાં શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ધનના દેવી માતા લક્ષ્મીની પૂજા કરવાથી સુખ-સુવિધાઓની પ્રાપ્તિ થાય છે. એવામાં આજે શુક્રવાર છે. તો આજના દિવસે અમુક ઉપાય કરવાથી ખૂબ જ લાભ પ્રાપ્ત થઈ શકે છે. 

શુક્રવારના ઉપાય 
આ મંત્રનો કરો જાપ

સાધક સ્નાન કરીને શુક્રવારની રાત્રે ગુલાબી રંગના કપડા ધારણ કરે. ત્યાર બાદ માતા લક્ષ્મીની પૂજા કરે અને પથી કમલના ફૂલની માળાથી આ મંત્ર 'ऐं ह्रीं श्रीं अष्टलक्ष्मीयै ह्रीं सिद्धये मम गृहे आगच्छागच्छ नम: स्वाहा'નો જાપ કરો. સાથે જ શ્રી સૂક્તનો પાઠ કરો. આમ કરવાથી ધનના દેવીની કૃપા તમારા પર સદા બની રહે છે. 

ઘીનો દિવો કરો 
શુક્રવારની મધ્યરાત્રીએ માતા લક્ષ્મીના સામે ઘીનો દીવો કરો. ત્યાર બાદ એક આસન પર બેસીને કનકધારા સ્ત્રોતનો પાઠ કરો. તેના ઉપરાંત માતાને મખાનાની ખીરનો ભોગ લગાવો. આ ઉપાય સતત 11 શુક્રવાર કરો આમ કરવાથી તમારા ઘરે ક્યારેય પૈસાની કમી નહીં થાય. 

શુક્રવારના દિવસે માતા લક્ષ્મીના કોઈ મંદિર જાએ. મંદિરમાં જઈને તેમને ગુલાબના ફૂલોની માળા અર્પિત કરો. સાથે જ દક્ષિણાવર્તી શંખથી માતા લક્ષ્મીનો અભિષેક કરો. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 

મંદિરમાં કરો દિવો 
શુક્રવારના દિવસે માતા લક્ષ્મીના કોઈ મંદિર જાઓ. મંદિરમાં જઈને તેમને ગુલાબના ફૂલોની માળા અર્પિત કરો. સાથે જ દક્ષિણાવર્તી શંખથી માતા લક્ષીનો અભિષેક કરો. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 

શ્રી યંત્રની સ્થાપના 
શુક્રવારની રાત્રે ઘરના મંદિરમાં શ્રી યંત્રની સ્થાપના કરો. તેના બાદ વિધિ અનુસાર માતા લક્ષ્મીની પૂજા કરો. સાથે જ કમળ ગટ્ટાની માળાથી માતાના આ મંત્ર  'ऊँ ह्रीं श्री क्रीं क्लीं श्री लक्ष्मी मम गृहे धन पूरये, धन पूरये, चिंताएं दूरये-दूरये स्वाहा:' નો જાપ કરો. આ ઉપાયને કરવાથી માતા લક્ષ્મી સદા તમારા ઘર પર બિરાજમાન રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ