બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / reduce stress keep these plants in balcony to get relief from anxiety and mental health aloe vera pothos lavender
Manisha Jogi
Last Updated: 02:10 PM, 25 September 2023
ભાગદોડભર્યા જીવનમાં તણાવ થવો તે એક વ્યાજબી વાત છે. તણાવને કારણે માનસિક આરોગ્ય પર અસર થવાની સાથે સાથે કામ પર પણ અસર થાય છે. તમારા ઘરમાં તણાવ સતત વધી રહ્યો છે, તો તે દૂર કરવા માટે બાલ્કની અથવા ગાર્ડનમાં કેટલાક છોડ લગાવી શકો છો. માનવામાં આવે છે કે, આ છોડ સ્ટ્રેસ રિલીવિંગ પ્લાન્ટ છે, જેથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે.
તણાવથી રાહત આપતા છોડ
એલોવેરા- એલોવેરા એક એવો છોડ છે, જેમાં અનેક પ્રકારના ઔષધીય ગુણ રહેલા છે. જે ચિંતા અને તણાવયુક્ત માહોલમાં રાહત આપવાનું કામ કરે છે.
પોથોસ- પોથોસ પ્લાન્ટની સરળતાથી દેખભાળ કરી શકાય છે. દિમાગ શાંત રાખવા માટે આ પ્લાન્ટ લગાવવામાં આવે છે. પોથોસ પ્લાન્ટ ક્યારેય પણ તડકામાં ના રાખવો અને હંમેશા પાણીથી ભરપૂર રાખવો.
સ્નેક પ્લાન્ટ- આ પ્લાન્ટની વધુ દેખભાળ રાખવાની જરૂર નથી. આ છોડ વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઈડનું અવશોષણ કરે છે અને હવામાંથી વિષાક્ત પદાર્થ દૂર કરીને હવાને શુદ્ધ કરે છે. જેથી તણાવ અને માથાના દુખાવાથી રાહત મળે છે, ઉપરાંત મૂડ પણ સારો રહે છે તથા એનર્જી પણ બૂસ્ટ કરે છે.
લેવેન્ડર પ્લાન્ટ- લેવેન્ડર પ્લાન્ટથી તણાવ અને ડિપ્રેશન દૂર થાય છે. આ છોડની સ્મેલથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે અને સારી ઊંઘ પણ આવે છે.
પીસ લિલી- પીસ લિલી પ્લાન્ટથી તણાવ અને ચિંતા દૂર થાય છે. જે લોકોને ઊંઘ આવવાની સમસ્યા રહે છે, તે લોકો માટે આ છોડ ખૂબ જ લાભદાયી છે. આ છોડ સરળતાથી બાલ્કનીમાં લગાવી શકાય છે, જે કોઈપણ તાપમાન અને માટીમાં સરળતાથી જીવિત રહી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir