બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rajanidriyadili of Jamnagar has not forgotten Poland even today
Vishal Khamar
Last Updated: 12:36 PM, 1 March 2024
ગુજરાતના તે મહારાજાનું નામ છે મહારાજા જામ સાહેબ દિગ્વિજય સિંહ જી રણજીત સિંહ જી. તેઓ નવાનગરના મહારાજા હતા. આજે પણ જ્યારે તમે પોલેન્ડ જાવ ત્યારે તમને મહારાજાના નામ પરથી અનેક રસ્તાઓ જોવા મળશે. તેમણે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પોલેન્ડના 600 થી વધુ પોલિશ બાળકો અને મહિલાઓને બચાવ્યા હતા. તેમના માટે તેમના ઘરના દરવાજા ખોલી દીધા હતા. મહારાજાએ આટલું જ નહીં પરંતુ નવ વર્ષ સુધી આટલા લોકોની સંભાળ પણ લીધી. તેમના ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરી હતી.
ઘટના કંઈક આવી છે. જ્યારે હિટલરે પોલેન્ડ પર હુમલો કરીને બીજા વિશ્વયુદ્ધની શરૂઆત કરી ત્યારે પોલેન્ડના સૈનિકોએ તેમની 500 મહિલાઓ અને લગભગ 200 બાળકોને જહાજમાં બેસાડી સમુદ્રમાં છોડી દીધા હતા. જહાજના કપ્તાનને કહેવામાં આવ્યું કે તેઓને કોઈ પણ દેશમાં આશ્રય મળે ત્યાં લઈ જાવ.જો ત્યાં જીવન હશે અને અમે બચી ગયા તો ફરી મળીશું.
જ્યારે 500 શરણાર્થી પોલીસ મહિલાઓ અને 200 બાળકોથી ભરેલું જહાજ ઈરાનના સિરાફ બંદરે પહોંચ્યું ત્યારે ત્યાં કોઈને પણ આશ્રય આપવાની મંજૂરી આપવામાં આવી ન હતી. પછી ઘણા દેશોમાં તેમની સાથે સમાન વ્યવહાર થયો. અંતે વહાણ ભટકતું ગુજરાતના જામનગરના કિનારે આવ્યું.
જામનગરના તત્કાલીન મહારાજા "જામ સાહેબ દિગ્વિજય સિંહ" એ ફક્ત તે મહિલાઓ અને બાળકો માટે પોતાનો મહેલ ખોલ્યો ન હતો પરંતુ રાજ્યની સૈનિક શાળામાં તે બાળકોના શિક્ષણની વ્યવસ્થા પણ કરી હતી.
આ શરણાર્થીઓ જામનગરમાં કુલ નવ વર્ષ રહ્યા હતા. ભારતમાં આવેલા પોલેન્ડના બાળકોનો ઉછેર ખૂબ જ સારી રીતે થયો હતો. તેના અભ્યાસ પર પણ ઘણું ધ્યાન આપવામાં આવ્યું હતું. તેમાંથી એક શરણાર્થી બાળકો પાછળથી પોલેન્ડના વડાપ્રધાન બન્યા. અત્યારે પણ એ શરણાર્થીઓના વંશજો દર વર્ષે જામનગર આવે છે. તમારા પૂર્વજોને યાદ કરો.
વધુ વાંચોઃ ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ-3ની ભરતીને લઇ મોટા સમાચાર: આવતીકાલે કરાશે વિગતવાર એલાન, જાણો કયા
પોલેન્ડની રાજધાની વોર્સોમાં ઘણા રસ્તાઓ મહારાજા જામ સાહેબના નામ પર છે, પોલેન્ડમાં તેમના નામે ઘણી યોજનાઓ ચાલે છે. દર વર્ષે પોલિશ અખબારોમાં મહારાજા જામ સાહેબ દિગ્વિજય સિંહ વિશેના લેખો પ્રકાશિત થાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
આયુષ્યમાન ભવ / વૈજ્ઞાનિકોની સોનેરી સલાહ: 100 વર્ષ જીવવું હોય તો દરરોજ સવારે ઉઠી કરો આ 2 કામ
Workplace Health Tips