બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Dharmishtha
Last Updated: 03:00 PM, 22 October 2020
રાહુલ ગાંધીએ ગુરુવારે એક ટ્વીટ કરી પીએમ મોદીને મોંઘવારીથી લઈ ખેડૂતોના કાયદાના મુદ્દા સુધી ઘેર્યા છે. તેમણે કહ્યું છે કે સામાન્ય જનતા પર સતત થઈ થાય છે વાર, હવે મોંઘવારી પણ થઈ ગઈ હદ પાર થઈ ગઈ, કાલે કાયદાઓથી ખેડૂતો લાચાર, છીનવાયુ તેમનું સન્માન તથા અધિકાર, હાથ પર હાથ રાખી બેઠી મોદી સરકાર, કરતા ફક્ત પુંજીપતિ મિત્રોનો બેડો પાર.’
आम जन पर लगातार होते वार
— Rahul Gandhi (@RahulGandhi) October 22, 2020
अब महँगाई भी हुई हद से पार
काले क़ानूनों से किसान लाचार
छीना उनका सम्मान व अधिकार
हाथ पर हाथ धरे मोदी सरकार
करे सिर्फ़ पूँजीपति मित्रों का बेड़ा पार।
રાહુલ ગાંધી 23 ઓક્ટોબર શુક્રવારથી બિહારમાં ચુંટણી અભિયાનની શરુઆત કરવા જઈ રહી છે. રાહુલ ગાંધી પોતાની પહેલી રેલી નવાદા જિલ્લાના હિસુઆમાં તેજસ્વી યાદવની સાથે કરશે. ખાત વાત એ છે કે શુક્રવારથી પીએમ મોદી અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ચુંટણી રૈલી શરુ કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, રાહુલ અને તેજસ્વીની રેલીમાં વામ દળોના કેટલાક નેતાઓ ભાગ લેશે.
કોરોના દરમિયાન પીએમ મોદી દેશને 7 વખત સંબોધી ચૂક્યા છે. આ વાતની જાણકારી પીએમ મોદીએ ટ્વીટ કરીને આપી હતી કે તેમણે લખ્યું હતું કે આજે સાંજે 6 વાગે રાષ્ટ્રના નામે સંદેશો આપીશ. તમે જરુર જોડાવ. જેના પર રાહુલે લખ્યુ હતું કે તમારા 6 વાગ્યાના સંબોધનમાં મહેરબાની કરીને દેશને તારીખ જણાવો કે જ્યારે તમે ચીનને ભારતીય વિસ્તારોમાંથી બહાર ફેંકી દેશો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ