PM નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન બન્યા છે. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદીરના સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં PM નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, જે.ડી.પરમાર, પી.કે.લહેરી જોડાયા હતા.
PM નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન બન્યા છે. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદીરના સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં PM નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, જે.ડી.પરમાર, પી.કે.લહેરી જોડાયા હતા.
બ્રેકિંગ ન્યૂઝ