બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / PM modi 3rd programme in Rajsthan, talked about Jal Jan Abhiyan through video conference
Vaidehi
Last Updated: 06:44 PM, 16 February 2023
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જળ સંરક્ષણને ભારત માટે મહત્વની જવાબદારી જણાવીને ગુરુવારે કહ્યું કે આ આપણી સહિયારી જવાબદારી છે, આપણને દેશવાસીઓમાં જળ સંરક્ષણનાં મૂલ્યો પ્રતિ ફરીથી આસ્થા જગાવવી પડશે. તેમણે જનસંબોધનમાં કહ્યું કે આપણને દરેક એવી વિકૃતિને દૂર કરવું પડશે જે જળ પ્રદૂષણનું કારણ બને છે. તેમણે રાજસ્થાનનાં આબૂ રોડ પર બ્રહ્માકુમારી સંસ્થાનનાં જળ જન અભિયાનની શરૂઆતને લઈને આયોજિત કાર્યક્રમને ડિજિટલી સંબોધિત કર્યું હતું.
#भोपाल-#इंदौर हाईवे पर कई किमी लंबा जाम,सीहोर स्थित पं. प्रदीप मिश्रा के कुबेरेश्वर धाम पर रुद्राक्ष लेने के लिए भारी संख्या में पहुंचे श्रद्धालु,#KubereshwarDham #RudrakshMahotsav #MPNews pic.twitter.com/p3V6NT2PrR
— Vikas Singh Chauhan (@vikassingh218) February 16, 2023
PM મોદીએ કર્યું જનસંબોધન
PM મોદીએ કહ્યું કે, 'જળ જન અભિયાન' એવા સમયે શરૂ થઈ રહ્યું છે જ્યારે પાણીની ઓછપ સમગ્ર વિશ્વમાં ભવિષ્યનાં સંકટનાં રૂપે જોવામાં આવી રહી છે. 21મી સદીમાં દુનિયા આ વાતની ગંભીરતાને સમજી રહી છે કે આપણી ધરતીની પાસે જળ સંસાધન કેટલો સીમિત છે.
'આજે દેશ 'જલ કો કલ'નાં રૂપમાં જોઈ રહ્યું છે'
આટલી મોટી આબાદીનાં કારણે જળ સુરક્ષા ભારત માટે પણ એક મહત્વપૂર્ણ જવાબદારી છે અને આપણાં સૌની આ સહિયારી જવાબદારી છે. તેથી આઝાદીનાં અમૃતકાળમાં આજે દેશ 'જલ કો કલ'નાં રૂપમાં જોઈ રહ્યું છે. જળ રહેશે ત્યારે જ આવતીકાલ રહેશે અને તેના માટે આપણે સૌએ સાથે મળીને આજથી જ પ્રયાસ કરવાનાં રહેશે.
જન ભાગીદારીને નવી શક્તિ મળશે- PM
તેમણે કહ્યું કે, 'મને સંતોષ છે કે જળ સંરક્ષણનાં સંકલ્પને હવે દેશ એક આંદોલનનાં રૂપમાં આગળ વધારી રહ્યું છે. બ્રહ્મકુમારીએ આ જળ જન અભિયાનથી જન ભાગીદારીનાં આ પ્રયત્નોને નવી શક્તિ મળશે.' પ્રધાનમંત્રીએ કહ્યું કે, 'ભારતનાં ઋષિઓએ હજારો વર્ષો પહેલાં પ્રકૃતિ, પર્યાવરણ તેમજ પાણની લઈને સંયમિત, સંતુલિત અને સંવેદનશીલ વ્યવસ્થાનું સૃજન કર્યું હતું.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir