બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Manisha Jogi
Last Updated: 11:41 AM, 17 September 2023
હિંદુ ધર્મ અનુસાર પિતૃપક્ષ દરમિયાન પૂર્વજ કોઈપણ સ્વરૂપમાં પૃથ્વી પર આવે છે. 29 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી પિતૃપક્ષ છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓનું તર્પણ, શ્રાદ્ધ તથા પિંડદાન કરવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન કેટલીક ભૂલો બિલ્કુલ પણ ના કરવી જોઈએ.
માંસ-માછલી
પિતૃપક્ષ દરમિયાન માંસ તથા માછલું બિલ્કુલ પણ સેવન ના કરવું જોઈએ.
અનાદર
પિતૃપક્ષ દરમિયાન કોઈપણ વ્યક્તિનું અપમાન તથા અનાદર ના કરવો જોઈએ. તમામ વ્યક્તિઓનો આદર કરવો જોઈએ.
મસૂરની દાળ
પિતૃપક્ષ દરમિયાન મસૂરની દાળ તથા લસણનું બિલ્કુલ પણ સેવન ના કરવું જોઈએ.
દાઢી ના કપાવવી જોઈએ
પિતૃપક્ષ દરમિયાન વાળ, દાઢી અને નખ ના કપાવવા જોઈએ.
સાત્વિક ભોજન
પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કરનાર વ્યક્તિઓએ સાત્વિક ભોજનનું સેવન કરવું જોઈએ.
નવી વસ્તુઓની ખરીદી
પિતૃપક્ષ દરમિયાન કોઈપણ વ્યક્તિએ નવી વસ્તુની ખરીદી ના કરવી જોઈએ.
સાબુ તથા ઉબ્ટન
પિતૃપક્ષ દરમિયાન સાબુ તથા ઉબ્ટનનો ઉપયોગ ના કરવો જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir